Home Desh મન કી બાતનો 100મો એપિસોડ પૂર્ણ

મન કી બાતનો 100મો એપિસોડ પૂર્ણ

0
1039

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ મન કી બાતના 100 એપિસોડ પૂર્ણ થયા છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે મન કી બાતએ મારા માટે કાર્યક્રમ નથી પરંતુ તે મારા માટે આસ્થા-પૂજા અને વ્રત સમાન છે. જેનાથી હું દેશવાસીઓ સાથે સતત જોડાયેલો રહું છું. વડાપ્રધાને આ કાર્યક્રમમાં દિકરી સાથેની સેલ્ફીનો ઉલ્લેખ કર્યો તે બાદ તેમને જમ્મુ અને કાશ્મીરની પેન્સિલ સ્લેટનો ઉલ્લેખ કર્યો હતો.સાથે જ વડાપ્રધાને કહ્યું કે આ કાર્યક્રમ થાકી મેક ઇન ઇન્ડિયા પ્રોડકટ વિશ્વની સામે ઉભરીને આવી છે. બીજી તરફ મન કી બાત કાર્યક્રમને લઈને સમગ્ર દેશવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ નજરે પડ્યો હતો.

Prime Minister Narendra Modi during his Mann ki Baat on All India Radio cropped cropped

50 વર્ષ પહેલ ઘર છોડીને દેશની જનતાની સેવામાં જોડાયો : વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જયારે હું ૨૦૧૪માં દિલ્હી આવ્યો ત્યારે મે જોયું તો અનુભવ્યું કે અહિયાં કામ કરવાનું ફોરમેટ આખું અલગ છે. સમય મર્યાદાથી લઈને સુરક્ષા વ્યવસ્થા બધું જ અલગ છે. શરૂઆતના દિવસોમાં તો હું અહિયાં ખાલીપો અનુભવતો હતો , પરંતુ દેશવાસીઓ જ સર્વસથ છે તેમનાથી અલગ ના રહી શકાય અને મન કી બાત કાર્યક્રમ થકી હું તમારા બધા સાથે જોડાયો, અને આ આ લાગણી મારા માટે અભિન્ન અંગ સાબિત થઇ હતી.

100 રૂપિયાનો સિક્કો બહાર પડાયો

મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડ પૂર્ણ થયા છે. જેને યાદગર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 100 રૂપિયાનો સિક્કો પણ બહાર પડયો છે.

મન કી બાત કાર્યક્રમ ક્યાં ક્યાં પ્રસારિત થયો ?

મન કી બાત કાર્યક્રમ એક હજારથી વધુ અલગ અલગ પ્લેટફોર્મ પર રીલીઝ કરવામાં આવ્યો હતો. ટીવી રેડિયો જેવા અનેકો પ્લેટફોર્મ પર આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું હતું .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓબામાં સાથે કરી હતી મન કી બાત

modi obama2

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે મારા માર્ગદર્શક લક્ષ્મણ રાવ હતા. જેઓએ કહ્યું હતું કે આપણે હમેશા બીજાના ગુણની પૂજા કરવી જોઈએ. જેમની આ વાત મને અન્ય લોકો પાસેથી ઘણું બધું શીખવાની પ્રેરણા આપે છે. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે જયારે મે ઓબામાં સાથે મન કી બાત કાર્યક્રમ કર્યો હતો તે દુનિયામાં ખુબજ ચર્ચાયો હતો. મન કી બાત કાર્યક્રમ મારા માટે બીજાના ગુણોની પૂજા કરવાની તક આપે છે, જેનાથી હું સતત દેશવાસીઓ સાથે જોદાતેલો રહું છું.

જોવો વીઆર લાઈવ પરયુ-ટ્યુબ પર પણ મેળવો અપડેટ્સ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે