નવાઝુદ્દીન સિદ્દીકીએ કેમ કહ્યું મલ્ટિપ્લેક્સના ભાવો ઓછા કરો !

0
138
મલ્ટિપ્લેક્સને લઇને નવાઝઉદ્દીન સિદ્દીકીનું નિવેદન
ભાવ ઓછા થાય તો સામાન્ય લોકો પણ જોઇ શકે ફિલ્મો
ફિલ્મ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યુ છે કે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં  ફિલ્મોને નાણાકીય સહાય મળે છે, જે ખુબ સારી બાબત છે, પણ લોકો હાલ થિયેટરોમાં ફિલ્મ જોવા નથી જઇ શકતા તેનું કારણ છે મલ્ટીપ્લેક્સોમાં મોંઘા ભાવની ટિકીટો,, જો આ ભાવ ઘટાડવામાં આવે તો નિશ્ચિત લોકો થિયેટરમાં જઇને ફિલ્મો જોઇ શકે છે,,તમને જણાવી દઇએ કે હાલ મધ્ય પ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ફિલ્મોના પ્રમોશન માટે વિવિધ કાર્યક્રમોનો આયોજન થઇ રહ્યો છે