ભાજપના ધારાસભ્ય તંત્રથી કેમ થયા નારાજ ?

0
40

ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી પોતાના જ પક્ષના મહાનગર પાલિકાથી નારાજ છે, તેઓસુરતમાં દબાણો દૂર કરવા ધારાસભ્ય કુમાર કાનાણીએ માંગ કરી છે. તમને જણાવી દઇએ કે, હવે કુમાર કાનાણી દબાણવાળા પર બગડ્યા છે. ધારાસભ્ય-સાંસદની સંકલન બેઠકમાં કુમાર કાનાણીએ દબાણ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વરાછા ઝોન દબાણખાતાના અધિકારીઓની કામગીરી શંકાના દાયરામાં છે. આ સાથે ધારાસભ્યની ફરિયાદનું ઉપજતું ન હોય તો અમે ફરિયાદ કરવાનું બંધ કરી દઈએ. , વરાછામાં “એકને ગોળ અને બીજાને ખોળ” જેવી કામગીરી દબાણખાતાની છે. આ સાથે કહ્યું કે, દબાણખાતું અમુક લોકોને સામાન પરત આપી દે છે

સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સચાચારો માટે જુઓ અમારી વેબ સાઇટ