કોણે કહ્યું મધ્યપ્રદેશ સરકારમાં દાળમાં કાળુ નથી પણ આખી દાળ કાળી છે

0
46

મધ્ય પ્રદેશ વિધાનસભાના વિપક્ષના નેતા કમલનાથે આરોપ લગાવ્યો છે કે જેરીતે રાજ્યમાં યુવાઓ વેપારીઓ શિક્ષકો વકીલો હડતાલ ઉપર છે ,,તેનાથી લાગે છે કે મધ્ય પ્રદેશમાં દાળ થોડી જ કાળી નથી પણ આખી દાળ કાળી છે, મધ્ય પ્રદેશના મતદાતાઓ જાગરુક થયા છે, તમને જણાવી દઇએ કે કમલનાથ કોંગ્રેસના સીએમ પદના ઉમેદવાર છે,


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.