Home Auto & Tech+ હત્યારાથી લઈને અરવિંદ કેજરીવાલ સુધી, જ્યારે Apple એ IPhone Unlock કરવાની ના...

હત્યારાથી લઈને અરવિંદ કેજરીવાલ સુધી, જ્યારે Apple એ IPhone Unlock કરવાની ના પાડી, જાણો કેમ?

0
1013
હત્યારાથી લઈને અરવિંદ કેજરીવાલ સુધી, જ્યારે Apple એ IPhone Unlock કરવાની ના પાડી, જાણો કેમ?
હત્યારાથી લઈને અરવિંદ કેજરીવાલ સુધી, જ્યારે Apple એ IPhone Unlock કરવાની ના પાડી, જાણો કેમ?

IPhone Unlock: જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ED દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા હતા, ત્યારે તેમણે પોતાનો વ્યક્તિગત આઇફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. ઉપરાંત, તેણે EDને પાસવર્ડ આપવાની ઘસીને પણ ના પાડી દીધી હતી, પરંતુ જ્યારે EDએ આ અંગે Apple ની મદદ માંગી તો કંપનીએ કોઈ ડેટા આપવાનો ઈન્કાર કરી દીધો. એપલે કહ્યું કે iPhone ના ડેટાને એક્સેસ કરવા માટે પાસકોડ નાખવો જરૂરી છે. આ પછી ફરી એકવાર Apple ની પ્રાઈવસી પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

 IPhone Unlock
IPhone Unlock

Apple એ પહેલીવાર આવું કર્યું નથી. આ પહેલા પણ આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જ્યારે Apple IPhone માલિકોનો ડેટા શેર કરવાનો સાફ-સાફ શબ્દોમાં ઈન્કાર કર્યો હતો.

IPhone Unlock: અમેરિકનોના હત્યારાનો આઈફોન

2020 માં, સાઉદી એરફોર્સના અધિકારી મોહમ્મદ સઈદ અલ શમરાનીએ પેન્સાકોલા નેવલ એર સ્ટેશન પર કથિત રીતે ત્રણ અમેરિકનોની હત્યા કરી હતી. જ્યારે અમેરિકાની તપાસ એજન્સી FBI એ આ અંગે એપલનો સંપર્ક કર્યો તો કંપનીએ ડિવાઈસને અનલોક કરવાનો ઈન્કાર કરી દીધો. જો કે, iCloud બેકઅપ અને બેંક ખાતાના વ્યવહારોનો કેટલોક ડેટા ચોક્કસપણે આપવામાં આવ્યો હતો.

હત્યારાથી લઈને અરવિંદ કેજરીવાલ સુધી, જ્યારે Apple એ IPhone Unlock કરવાની ના પાડી, જાણો કેમ?
હત્યારાથી લઈને અરવિંદ કેજરીવાલ સુધી, જ્યારે Apple એ IPhone Unlock કરવાની ના પાડી, જાણો કેમ?

એપલે ડેટા કેમ ન આપ્યો?

એપલે કહ્યું, ‘અમે ક્યારેય પાછલા દરવાજાનો સહારો લેતા નથી અને અમે હંમેશા આને જાળવી રાખ્યું છે. કારણ કે પાછલા દરવાજાની મદદ એવા લોકો પણ લઈ શકે છે જેઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.

અમે અમારા ગ્રાહકોની ડેટા સુરક્ષાને બીજા બધાથી ઉપર ગણીએ છીએ. અમે માનીએ છીએ કે એન્ક્રિપ્શન દરેક માટે મહત્વપૂર્ણ છે. અમેરિકનોએ એનક્રિપ્શનને નબળું પાડવું અને તપાસનો ઉકેલ લાવવા વચ્ચે પસંદગી કરવાની હતી.

કંપનીની પોલિસીમાં કહેવામાં આવ્યું છે કે જો તમારે તમારા iPhoneનો ડેટા જોઈતો હોય તો આ માટે IPhone Unlock કરવો પડશે. ઉપરાંત, કંપની દ્વારા ડિવાઈસનો ડેટા કોઈને આપવામાં આવશે નહીં. જો કોઈ અન્ય વ્યક્તિ ડેટા માટે પૂછે તો તેને પણ નકારી શકાય છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે