Home State Haryana હરિયાણામાં ચાલી રહ્યું છે મિશન બુનિયાદ ,પૂલ નીચેથી શું થયું હતું આ...

હરિયાણામાં ચાલી રહ્યું છે મિશન બુનિયાદ ,પૂલ નીચેથી શું થયું હતું આ મિશન

0
766
હરિયાણામાં ચાલી રહ્યું છે મિશન બુનિયાદ ,પૂલ નીચેથી શું થયું હતું આ મિશન
હરિયાણામાં ચાલી રહ્યું છે મિશન બુનિયાદ ,પૂલ નીચેથી શું થયું હતું આ મિશન

હરિયાણામાં મિશન બુનિયાદ શિક્ષણ વ્યવસ્થા અને સમાજના ગરીબ અને વંચિત બાળકો માટે ચાલી રહ્યું છે . હરિયાણામાં જયારે આ મિશન શરૂઆત થઇ ત્યારે ખાસ નોંધ લેવાઈ ન હતી પરંતુ જયારે હરિયાણાના પાનીપતમાં એક પૂલ નીચે શરુ થયેલું મિશન આજે સફળ રહ્યું છે અને આજે ગરીબીને કારણે ઘણા બાળકો ભણવાનું છોડી દેતા હોય છે. અનેક પરિવારો ઓછી આવક ધરાવતા હોવાથી આજના સમયમાં મોઘું શિક્ષણ બાળકોને આપી નથી શકતા ત્યારે હરિયાણા સરકાર દ્વારા મિશન બુનિયાદ વર્ષ ૨૦૧૪માં શરુ કરવામાં આવ્યું હતું. અને પૈસા અને સંસાધનોનો અભાવ ગરીબ પરિવારોને સતાવતો હોય ત્યારે એક સમૃદ્ધ પરિવારની જેમજ ગરીબ બાળક પણ શિક્ષણ મેળવી શકે તે મુખ્ય હેતુ સાથે મિશન બુનિયાદ સફળતા પૂર્વક આજે રાજ્યમાં કામ કરી રહ્યું છે. હરિયાણામાં ચાલી રહેલા મિશન બુનીયાદની વાત કરીએ તો રાજ્યના હજારો બાળકો મફતમાં સ્માર્ટ એજ્યુકેશન મેળવી રહ્યા છે.

MISHAN BUNIYAD

મિશન બુનિયાદ હેઠળ ભણતા બાળકોના સારા પરિણામને જોઇને સરકાર પણ મિશન બુનિયાદને સતત પ્રોત્સાહન આપી રહી છે. આ બાળકોનું ભવિષ્ય સુધરે અને બકલો IIT, NEET, NDA,JE, પરીક્ષાઓ પાસ કરીને ઉચ્ચ કક્ષાએ સ્થાન પામી રહ્યા છે. પાણીપતમાં એક પૂલ નીચે શરૂ થયેલી મિશન બુનિયાદની વાત કરીએ તો હાલ શહેરમાં પાંચ કેન્દ્રોમાં બાળકો પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા છે. પાણીપત કરનાલ સંયોજક શ્રવણ કુમાર જણાવે છેકે મિશન બુનિયાદનો હેતુ પાયો મજબુત કરવાનો છે અને ગરીબ અને સામાન્ય પરિવારોના બાળકોને યોગ્ય શિક્ષા મળી રહે અને આવનારા ભવિષ્યમાં પોતાની સફળ કારકિર્દી બનાવી શકે તે છે. મિશન બુનિયાદની સફળતા પછી બાળકોના વાલીઓને પણ ગર્વ થઇ રહ્યો છે . આ મિશન અંતર્ગત સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની એક પરીક્ષા લેવામાં આવે છે અને પછી જયારે પરિણામો આવે છે ત્યારે સુપર 100માંથી પસંદ થયેલા વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવે છે અને મિશન બુનીયાદમાં સરક દ્વારા મફત શિક્ષણ આપવામાં આવે છે.

આ મિશન હેઠળ ભણતા બાળકોના પરિણામો જોઇને સરકાર પણ આર્થીક મદદ ઉપરાંત સાધન સંસાધન પુરતું પડી રહી છે. વિદ્યાર્થીઓને સ્માર્ટ ક્લાસની સુવિધા અને આધુનિક સમય સાથે બાળકો તાલમેલ સાચવીને શિક્ષણ અપાઈ રહ્યું છે. આ મિશન દરમિયાન વિદ્યાર્થીઓની શંકાનું સમાધાન કરવા તજજ્ઞ શિક્ષકની નિમણુક પણ કરવામાં આવી છે. અને હરીનાયામાં મિશન બુનિયાદ સાચા અર્થમાં કામિયાબ થઇ રહ્યું છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે