Home Main સરકારે રાહત પેકેજની કરી જાહેરાત – શુ પુર પીડિતો ના ઘા રુઝાશે...

સરકારે રાહત પેકેજની કરી જાહેરાત – શુ પુર પીડિતો ના ઘા રુઝાશે !

0
549
નર્મદાપુર
નર્મદાપુર

રાજ્ય સરકારે નર્મદા પુર પીડિત માટે પહેલા ગ્રામ્ય વિસ્તારો માટે અને પછી શહેરી વિસ્તારો  અને વ્યવસાયીઓ માટે પુર રાહત પેકેજ જાહેર કર્યો છે,ત્યારે સરકાર વિપક્ષ વચ્ચે રાજનીતિ તો શરુ થઇ છે, ત્યારે નર્મદા પુર પીડિત ખેડુતો માંગ કરી રહ્યા છે તેમને જે પણ જાહેરાતો મારફતે સહાય આપવાની છે તે જલ્દી આપવામાં આવે, જેનાથી તેમને સાચા અર્થમાં લાભ મળી શકે ,ત્યારે હાલ નર્મદા ના બન્ને કાંઠે વસતા ગામડાઓ બર્બાદ થયા છે,

ઝઘડિયા તાલુકાના કાંઠાના 10 થી વધુ ગામના ખેડૂતો નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂરમાં તારાજ થયા બાદ વીજપોલ અને ટ્રાન્સફમરો ખોટકાતા 15 દિવસથી ખેતી માટે વીજળી નહિ મળતા બેહાલ બની ગયા છે. સરદાર સરોવર નર્મદા ડેમ માંથી છોડાયેલા 10 લાખ ક્યુસેકના કારણે ડાઉનસ્ટ્રીમમાં આવેલ ઘોડાપૂરની કળ હજી ભરૂચ જિલ્લાના કાંઠા ના ગામ લોકો તેમજ ખેડૂતોને વળી નથી. હજી પણ ખેડૂતો પુરની નુક્શાનીમાંથી બેઠા થયા નથી. બે દિવસ પહેલા જ ભરૂચ જિલ્લા ખેડૂત સમાજે પુરથી પાયમાલ થયેલા ખેડૂતોને વળતર ચૂકવવા મુખ્યમંત્રી ને પત્ર લખી રજુઆત કરાઈ હતી.

ઝઘડિયા તાલુકાના ખેડૂતોએ બુધવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેરને કચેરીએ ધસી જઇ રજુઆત કરી છે. ઝઘડિયામાં નર્મદા પુરથી વીજ પોલ ધરાશાયી થયા બાદ પંદર દિવસ થી ખેતી માટે વીજળી ન મળતા ખેડૂતોએ કાર્યપાલક ઈજનેર ને આવેદન પત્ર પાઠવ્યુ હતું. તાલુકાના રાણીપુરા, ઉંચેડીયા, ગોવાલી ગામના ખેડુતો ઝઘડિયા વીજ કચેરીએ પહોંચ્યા હતા. આવેદન વાંચી સંભળાવી વહેલી તકે નિવારણ લાવવા માગણી કરી હતી. જો ઉકેલ ન આવે તો આંદોલન છેડવાની ચીમકી ઉચારાઈ છે. પુરમાં નુકશાની પામેલા વીજ થાંભલા, લાઈનો અને ટ્રાન્સફરો સમારકામ કરી તાત્કાલિક વીજપુરવઠો શરૂ કરવા રજુઆત કરાઇ છે.

રાજ્ય સરકારે નર્મદા પુર પીડિતો માટે પહેલા ગ્રામ્ય વિસ્તારો માટે અને પછી શહેરી વિસ્તારો  અને વ્યવસાયીઓ માટે પુરરાહત પેકેજ જાહેર કર્યો છે,ત્યારે સરકાર વિપક્ષ વચ્ચે રાજનીતિ તો શરુ થઇ છે, ત્યારે નર્મદા પુર પીડિત ખેડુતો માંગ કરી રહ્યા છે તેમને જે પણ જાહેરાતો મારફતે સહાય આપવાની છે તે જલ્દી આપવામાં આવે, જેનાથી તેમને સાચા અર્થમાં લાભ મળી શકે ,ત્યારે હાલ નર્મદા ના બન્ને કાંઠે વસતા ગામડાઓ બર્બાદ થયા છે,

ઝઘડિયા તાલુકાના કાંઠાના 10 થી વધુ ગામના ખેડૂતો નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂરમાં તારાજ થયા બાદ વીજપોલ અને ટ્રાન્સફમરો ખોટકાતા 15 દિવસથી ખેતી માટે વીજળી નહિ મળતા બેહાલ બની ગયા છે. સરદાર સરોવર નર્મદા ડેમ માંથી છોડાયેલા 10 લાખ ક્યુસેકના કારણે ડાઉનસ્ટ્રીમમાં આવેલ ઘોડાપૂરની કળ હજી ભરૂચ જિલ્લાના કાંઠા ના ગામ લોકો તેમજ ખેડૂતોને વળી નથી. હજી પણ ખેડૂતો પુરની નુક્શાનીમાંથી બેઠા થયા નથી. બે દિવસ પહેલા જ ભરૂચ જિલ્લા ખેડૂત સમાજે પુરથી પાયમાલ થયેલા ખેડૂતોને વળતર ચૂકવવા મુખ્યમંત્રી ને પત્ર લખી રજુઆત કરાઈ હતી.

ઝઘડિયા તાલુકાના ખેડૂતોએ બુધવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેરને કચેરીએ ધસી જઇ રજુઆત કરી છે. ઝઘડિયામાં નર્મદા પુરથી વીજ પોલ ધરાશાયી થયા બાદ પંદર દિવસ થી ખેતી માટે વીજળી ન મળતા ખેડૂતોએ કાર્યપાલક ઈજનેર ને આવેદન પત્ર પાઠવ્યુ હતું. તાલુકાના રાણીપુરા, ઉંચેડીયા, ગોવાલી ગામના ખેડુતો ઝઘડિયા વીજ કચેરીએ પહોંચ્યા હતા. આવેદન વાંચી સંભળાવી વહેલી તકે નિવારણ લાવવા માગણી કરી હતી. જો ઉકેલ ન આવે તો આંદોલન છેડવાની ચીમકી ઉચારાઈ છે. પુરમાં નુકશાની પામેલા વીજ થાંભલા, લાઈનો અને ટ્રાન્સફરો સમારકામ કરી તાત્કાલિક વીજપુરવઠો શરૂ કરવા રજુઆત કરાઇ છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે