Home Desh નેત્રહીનો માટે વરસાન બનશે સ્માર્ટ વિઝન ગ્લાસઃ ચાલવા અને વાંચવા સહિત આ...

નેત્રહીનો માટે વરસાન બનશે સ્માર્ટ વિઝન ગ્લાસઃ ચાલવા અને વાંચવા સહિત આ કાર્યોમાં થશે મદદ

0
433

દેશના નેત્રહિનો માટે સારા સમાચાર છે, તેઓ હવે એક ડીવાઇસના મદદથી કોઇ પણ મદદ વગર ચાલી શકશે એટલુ જ નહી પણ વાંચી પણ શકશે,,તમને જણાવી દઇએ કે દિલ્હીના એક પ્રાઈવેટ હોસ્પિટલે નેત્રહીન લોકોને અનોખું વરદાન આપ્યું છે. હોસ્પિટલે એક ‘સ્માર્ટ વિઝન સનગ્લાસ’ લોન્ચ કર્યાં છે. તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ટેક્નોલોજી પર આધારિત છે. આ ગ્લાસની મદદથી નેત્રહીન લોકો ચાલી શકશે અને ચહેરાને ઓળખી શકશે તેમજ વાંચી અને સમજી પણ શકશે. વિઝન ગ્લાસ ખૂબ જ હળવા હોય છે અને તેમાં એક કેમેરાની સાથે એક સેન્સર પણ લગાવેલું હોય છે. આ સિવાય આ ગ્લાસ આર્ટિ ફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ટેક્નોલોજી સાથે આવે છે. વિઝન ગ્લાસ ઈમેજને પ્રોજેક્ટ કરે છે. તેનો ઉપયોગ કરનારાઓને ચાલવામાં મદદ કરે છે અને તે સિવાય ઉપરાંત ચહેરાની ઓળખ કરવામાં પણ અસરકારક છે.

વિઝન એડ ઈન્ડિયા અને બેંગ્લુરુ સ્થિત સ્ટાર્ટઅપ SHG ટેક્નોલોજીના સહયોગથી નેત્રહીનો માટે આ ઉપકરણને ડૉ. શ્રોફની ચેરિટી આઈ હોસ્પિટલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઉપકરણ નેત્રહિન લોકોને જીવન જીવવાનો દૃષ્ટિકોણ બદલવામાં મદદરૂપ છે.  સ્માર્ટ વિઝન ગ્લાસ નેત્રહીનો માટે કોઈ વરદાનથી ઓછા નથી. કારણ કે તે તેમના અનેક કામોને સરળ બનાવી શકે છે. 

સ્માર્ટ વિઝન ગ્લાસ એવા સમયે લોન્ચ કરવામાં આવ્યા છે. જ્યારે ભારતમાં નેત્રહીન દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પ્રમાણે ભારતમાં હાલમાં લગભગ 1.5 કરોડ દૃષ્ટિહીન લોકો છે. જ્યારે 13.5 કરોડ લોકો કોઈને કોઈ કારણોસર આંશિક રીતે અંધ છે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે