Home Dharma Significance of Dev Diwali: અજ્ઞાત અંધકાર પર પ્રકાશનો વિજય

Significance of Dev Diwali: અજ્ઞાત અંધકાર પર પ્રકાશનો વિજય

0
500
Significance of Dev Diwali
Significance of Dev Diwali

Significance of Dev Diwali: #gujrat,#diwali,#festivalઆજ, 5 નવેમ્બર 2025, સમગ્ર ભારતમાં દેવ દિવાળી ઉત્સવની ઉજવણી થઈ રહી છે. પંચાંગ અનુસાર, કારતક મહિનાની પૂર્ણિમા તિથિએ ઉજવાતા આ પવિત્ર તહેવાર પર માન્યતા છે કે તમામ દેવતાઓ ધરતી પર આવી ભક્તોને આશીર્વાદ આપે છે. લોકોએ આ દિવસે ગંગા સ્નાન, દાન અને દીપદાન કરીને દિવ્ય સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.

Significance of Dev Diwali

દેવ દિવાળી માત્ર કાશી સુધી મર્યાદિત નથી; ભારતના દરેક ખૂણામાં આ તહેવાર પ્રકાશ, ભક્તિ અને પવિત્રતાનું પ્રતીક બની ગયો છે. લોકો મંદિરોમાં દીવા પ્રગટાવે છે, ઘરના દરવાજા પ્રકાશિત કરે છે અને જીવનમાં અંધકાર દૂર થાય તેવી આશા રાખે છે.

Significance of Dev Diwali:પૌરાણિક કથા

Significance of Dev Diwali

અનુસાર, ત્રિપુરાસુર નામનો રાક્ષસ ત્રિપુરોની અસાધારણ શક્તિ સાથે દેવતાઓ માટે મોટા ખતરા બની ગયો હતો. તેની ત્રણ પુત્રો – તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માળી – ભગવાન બ્રહ્માજી પાસેથી એમનું નાશ માત્ર એક જ ચોક્કસ શરતમાં શક્ય થવું જોઈએ એવો વરદાન મેળવ્યા હતા. આ કારણે તેઓ ત્રણેય લોકમાં દહેશત ફેલાવતા રહ્યા.

Significance of Dev Diwali

જ્યારે ત્રિપુરાસુરના અત્યાચારની કથા શિખરે પહોંચ્યો, ત્યારે દેવતાઓએ ભગવાન શિવની શરણ લીધી. મહાદેવે પૃથ્વીને રથ, સૂર્ય-ચંદ્રને પગ, પર્વતને ધનુષ અને નાગ વાસુકીને ધનુષની તંતુ બનાવી, અને અભિજિત નક્ષત્રના સમયે એક જ તીરથી ત્રિપુરાસુરના ત્રણેય પુત્રોનું વિનાશ કર્યો. આ વિજય પછી દેવતાઓએ દીવા પ્રગટાવી, અને ત્યારથી કારતક પૂર્ણિમાની તિથિએ દેવ દિવાળી ઉજવવાની પરંપરા શરૂ થઈ.

દેવ દિવાળીનું મહત્વ અંધકાર પર પ્રકાશના વિજય, પાપથી મુક્તિ અને જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવવાનો પ્રતીક છે

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :શ

congress khedut sabha : હવે સૌરાષ્ટ્રના ૧૧ જીલ્લાઓને ધમરોળશે કોંગ્રેસ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે