Sign in
  • LIVE TV
  • Home
  • Desh
  • State
    • Gujarat
    • Delhi
    • Rajasthan
    • Punjab
    • Uttar Pradesh
    • Maharastra
    • Haryana
  • Videsh
  • Dharma
  • Entertainment
  • Ahmedabad
  • Sports
  • Other
    • Web Story
    • Vyapar
    • Offbeat – Program
    • Science & Technology
    • Life Style
    • Vivad
    • Programs
    • Auto & Tech+
    • Indian Food Recipe
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Privacy Policy for VR LIVE GUJARAT
Password recovery
Recover your password
Search
LogoVR Live Gujarat
LogoVR Live GujaratVR LIVE CHANNEL
  • LIVE TV
  • Home
  • Desh
  • State
    • Gujarat
    • Delhi
    • Rajasthan
    • Punjab
    • Uttar Pradesh
    • Maharastra
    • Haryana
  • Videsh
  • Dharma
  • Entertainment
  • Ahmedabad
  • Sports
  • Other
    • Web Story
    • Vyapar
    • Offbeat – Program
    • Science & Technology
    • Life Style
    • Vivad
    • Programs
    • Auto & Tech+
    • Indian Food Recipe
Home Finance RBI Guidelines  :  આપ બેંક એકાઉન્ટ ધરાવો છે ? અને શું આપે...
  • Finance

RBI Guidelines  :  આપ બેંક એકાઉન્ટ ધરાવો છે ? અને શું આપે 1 વર્ષથી કોઈ જ લેવડદેવડ કરી નથી ? તો આ સમાચાર ખાસ વાંચી લો.

By
jaydevsinh vaghela
-
January 5, 2024
0
669
Facebook
Twitter
Pinterest
WhatsApp
Telegram
    RBI Guidelines
    RBI Guidelines

    RBI Guidelines  : આપ બેંક એકાઉન્ટ ધરાવો છે ? અને શું આપે 1 વર્ષથી કોઈજ લેવડદેવડ કરી નથી ? તો આ સમાચાર ખાસ વાંચી લો.   રિઝર્વ બેંકે જે ખાતામાં એક વર્ષથી વધુ સમય સુધી ગ્રાહકો તરફથી કોઇ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા ન હોય એવા બેંક એકાઉન્ટની વર્ષમાં એકવાર સમીક્ષા હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.

    RBI Guidelines  : ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંકો દ્વારા એકાઉન્ટ અને ડિપોઝિટ્સને નિષ્ક્રિય એકાઉન્ટ અને અનક્લેમ્ડ ડિપોઝિટ તરીકે વર્ગીકૃત કરવાની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. નવી માર્ગદર્શિકા મુજબ ખાતાધારકો જે બેંક બ્રાન્ચમાં તેમનું એકાઉન્ટ છે તે ઉપરાંતની નોન હોમ બ્રાન્ચોમાં તમારા નો યોર કસ્ટમર (કેવાયસી) ડોક્યુમેન્ટ નવેસરથી સબમિટ કરીને તેમના નિષ્ક્રિય એકાઉન્ટ કે અનક્લેમ્ડ ડિપોઝિટ્સને ફરીથી સક્રિય કરી શકે છે.

    RBI Guidelines
    RBI Guidelines

    RBI Guidelines : નિષ્ક્રિય એકાઉન્ટ શું છે? (What is an inoperative account?)

    જે બેંક એકાઉન્ટમાં બે વર્ષ કરતા વધારે સમયથી ખાતાધારક તરફથી કોઇ જમા- ઉપાડ નથી થતુ તેવા ખાતાને નિષ્ક્રિય એકાઉન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

    ગ્રાહક પ્રેરિત ટ્રાન્ઝેક્શન એ બેંક અથવા થર્ડ પાર્ટી તરફથી ખાતાધારક દ્વારા શરૂ કરવામાં આવેલ અથવા તેમના કહેવા પર કરવામાં આવેલ નાણાકીય વ્યવહાર અથવા બિન-નાણાકીય વ્યવહાર, અથવા ફિઝિકલ મોડ અથવા ડિજિટલ રૂટ મારફતે જેમ કે ઇન્ટરનેટ બેંકિંગ અથવા બેંકની મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન ફેસ – ટુ – ફેસ કરવામાં આવેલ કેવાયસી (નો યોર કસ્ટમર) અપડેટ હોઈ શકે છે. પ્રાથમિક અંદાજ મુજબ નિષ્ક્રિય એકાઉન્ટમાં લગભગ 1 થી 1.30 લાખ કરોડ રૂપિયા જમા હોવાનો અંદાજ છે.

    RBI Guidelines
    RBI Guidelines

    અનક્લેમ્ડ ડિપોઝિટ શું છે? (What are unclaimed deposits?)

    બચત/ચાલુ ખાતામાં બેલેન્સ કે જે 10 વર્ષ માટે ઓપરેટ કરવામાં આવતા નથી અથવા પાકતી તારીખથી 10 વર્ષની અંદર ક્લેમ ન કરાયેલ ટર્મ ડિપોઝિટને ‘દાવા વગરની થાપણો’ એટલે કે અનક્લેમ્ડ ડિપોઝિટ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.  

    RBI Guidelines શું સુધારો કરાયો? (RBI revised guidelines)

    આરબીઆઈએ જ્યાં એક વર્ષથી વધુ સમય માટે કોઈ ગ્રાહક પ્રેરિત વ્યવહારો થયા નથી તેવા કિસ્સામાં બેંકોને એવા નિષ્ક્રિય એકાઉન્ટના મામલે ઓછામાં ઓછું વાર્ષિક સમીક્ષા હાથ ધરવા જણાવ્યું છે. એવા કિસ્સાઓમાં જ્યાં ટર્મ ડિપોઝિટ રિન્યૂ કરવાનો કોઈ સ્પષ્ટ આદેશ નથી, જો ગ્રાહકોએ પાકતી મુદત પછી રકમ ઉપાડી ન હોય અથવા આવી થાપણોને દાવા વગરની બનતી અટકાવવા માટે તેમના બચત/કરંટ ખાતામાં ટ્રાન્સફર ન કરી હોય તો બેંકોએ આવા ખાતાઓની સમીક્ષા કરવાની જરૂર છે.

    બેંકોએ ખાતા અથવા જમા ધારકોને પત્રો અથવા ઈમેઈલ અથવા એસએમએસ દ્વારા જાણ કરવી જોઈએ કે છેલ્લા એક વર્ષમાં તેમના ખાતામાં કોઈ કામગીરી થઈ નથી. એલર્ટ મેસેજમાં અચૂક ઉલ્લેખ હોવો જોઈએ કે જો આગામી એક વર્ષ દરમિયાન કોઈ કામગીરી કરવામાં નહીં આવે તો બેંક એકાઉન્ટ ‘નિષ્ક્રિય’ થઈ જશે અને આવા કિસ્સામાં એકાઉન્ટને ફરીથી એક્ટિવ કરવા માટે ખાતાધારકે નવેસરથી કેવાયસી ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડશે.

    RBI Guidelines
    RBI Guidelines

    RBI Guidelines : કયા બેંક એકાઉન્ટને નિષ્ક્રિય ખાતા તરીકે વર્ગીકૃત કરી શકાતા નથી?

    બેંકો કેન્દ્ર/રાજ્ય સરકારની યોજનાઓના લાભાર્થીઓ અને શિષ્યવૃત્તિ મેળવનારા વિદ્યાર્થીઓ માટે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો આ ખાતાઓમાં ચેક અથવા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અથવા ઈલેક્ટ્રોનિક બેનિફિટ ટ્રાન્સફર અથવા શિષ્યવૃત્તિની રકમ જમા કરવામાં મુશ્કેલી વ્યક્ત કરી રહી છે કારણ કે તે બે વર્ષથી કાર્યરત ન હોવાને કારણે નિષ્ક્રિય ખાતા તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

    આરબીઆઈએ કહ્યું કે બેંકોએ, ખાતું ખોલવાના હેતુના આધારે, આવા ખાતાઓને તેમના કોર બેંકિંગ સોલ્યુશન (સીબીએસ)માં અલગ કરવા જોઈએ, જેથી બે વર્ષથી વધુ સમયગાળા માટે ‘નિષ્ક્રિય’ ખાતાઓની શરતો તેમના બિન-ઓપરેશનને કારણે આ ખાતાઓ પર લાગુ ન થાય.

    તમે આ પણ વાંચી શકો છો

    Ship Hijacked in Somalia : ભારતીય નેવી પહોંચી ગઈ છે હાઇજેક જહાજ પાસે

    Post Views: 0

    Share this:

    • Post
    • Click to email a link to a friend (Opens in new window) Email
    • Click to share on Telegram (Opens in new window) Telegram
    • Click to share on Threads (Opens in new window) Threads
    • Click to share on WhatsApp (Opens in new window) WhatsApp

    Like this:

    Like Loading...

    Related

    • TAGS
    • #2023
    • #india
    • bank account
    • classification of accounts
    • deposits
    • dormant accounts
    • INDIA
    • inoperative account
    • KYC
    • RBI Guidelines
    • Reserve Bank of India
    • revised guidelines
    • transaction
    • Unclaimed Deposit
    • unclaimed deposits
    • आरबीआई दिशानिर्देश
    • केवाईसी
    • खातों का वर्गीकरण
    • जमा
    • निष्क्रिय खाता
    • निष्क्रिय खाते
    • बैंक खाता
    • भारत
    • भारतीय रिजर्व बैंक
    • लावारिस जमा
    • लेनदेन
    • संशोधित दिशानिर्देश
    • આરબીઆઈની માર્ગદર્શિકા
    • કેવાયસી
    • ખાતાઓનું વર્ગીકરણ
    • થાપણો
    • દાવા વગરની થાપણો
    • દાવો ન કરેલી થાપણો
    • નિષ્ક્રિય ખાતાઓ
    • નિષ્ક્રિય ખાતું
    • બેંક ખાતું
    • ભારતીય રિઝર્વ બેંક
    • વ્યવહાર
    • સુધારેલી માર્ગદર્શિકા
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleRajasthan Ministry  : ભજનલાલ સરકારના મંત્રીમંડળમાં વિભાગોની વહેંચણી
      Next articlePower Play 1478 | વાઇબ્રન્ટના લેખા જોખા | VR LIVE
      jaydevsinh vaghela
      http://vrlivegujarat.com

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      શેરબજારમાં આજે કડાકો ગઇકાલના ઉછાળા બાદ બેકફૂટ #NIFTY50 #SENSEX #INDIANSTOCKMARKET

      Prices of petrol: તહેવાર પહેલા સારા સમાચાર! પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે ઘટાડો થવાની સંભાવના.. જાણો કારણ

      Prices of petrol: તહેવાર પહેલા સારા સમાચાર! પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે ઘટાડો થવાની સંભાવના.. જાણો કારણ

      Madhabi Puri Buch: શું સેબીના ચેરપર્સન માધબી પુરી બુચે નિયમો તોડ્યા છે? નવા રિપોર્ટથી ખળભળાટ

      Madhabi Puri Buch: શું સેબીના ચેરપર્સન માધબી પુરી બુચે નિયમો તોડ્યા છે? નવા રિપોર્ટથી ખળભળાટ

      Web Stories

      વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન
      વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન
      જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં  શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ
      જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ
      પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે.
      પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે.
      War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર
      War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર
      વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ
      વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ
      રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં
      રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં
      ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી !
      ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી !
      હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો  વેરિયન્ટ
      હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ
      બાળકોનું  ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને?
      બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને?
      જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના???
      જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના???
      બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ  ટીપ્સને ફોલો કરો
      બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો
      ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે
      ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે
      ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું??
      ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું??
      AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય?
      AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય?
      જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે
      જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે
      જમ્મુ-કાશ્મીર: માતા વૈષ્ણોદેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓને મોટી રાહત
      જમ્મુ-કાશ્મીર: માતા વૈષ્ણોદેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓને મોટી રાહત
      ઈતિહાસનો સૌથી પહેલો ન્યુક્લિયર બોમ્બ એટેક કોણે કોના પર કર્યો હતો???
      ઈતિહાસનો સૌથી પહેલો ન્યુક્લિયર બોમ્બ એટેક કોણે કોના પર કર્યો હતો???
      Without Egg, Oil  અને Milk  વગર બનાવો  વિગન મેયોનીઝ
      Without Egg, Oil અને Milk વગર બનાવો વિગન મેયોનીઝ
      જો ન્યુક્લિયર હુમલો થાય તો શું નુકશાન થાય ? તેના રેડીયેશનથી શું થાય આવો જાણીએ
      જો ન્યુક્લિયર હુમલો થાય તો શું નુકશાન થાય ? તેના રેડીયેશનથી શું થાય આવો જાણીએ
      ‘અમે પરમાણુ યુદ્ધ રોક્યું તેનો મને ગર્વ…’, ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર બોલ્યા ટ્રમ્પ
      ‘અમે પરમાણુ યુદ્ધ રોક્યું તેનો મને ગર્વ…’, ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર બોલ્યા ટ્રમ્પ

      Contact Us:- Contact@vrlivegujarat.com

      • LIVE TV
      • Home
      • Desh
      • State
      • Videsh
      • Dharma
      • Entertainment
      • Ahmedabad
      • Sports
      • Other

      Follow Us

      Facebook
      Flipboard
      Instagram
      Linkedin
      Twitter

      Newsletter

      © VR LIVE CHANNEL

      • LIVE TV
      • Home
      • Desh
      • State
      • Videsh
      • Dharma
      • Entertainment
      • Ahmedabad
      • Sports
      • Other
      વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે જમ્મુ-કાશ્મીર: માતા વૈષ્ણોદેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓને મોટી રાહત ઈતિહાસનો સૌથી પહેલો ન્યુક્લિયર બોમ્બ એટેક કોણે કોના પર કર્યો હતો??? Without Egg, Oil અને Milk વગર બનાવો વિગન મેયોનીઝ જો ન્યુક્લિયર હુમલો થાય તો શું નુકશાન થાય ? તેના રેડીયેશનથી શું થાય આવો જાણીએ ‘અમે પરમાણુ યુદ્ધ રોક્યું તેનો મને ગર્વ…’, ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર બોલ્યા ટ્રમ્પ
      %d