Home Desh હિમાચલપ્રદેશમાં વરાસાદે તબાહી મચાવી,કુલ્લુમાં વાદળ ફાટ્યું

હિમાચલપ્રદેશમાં વરાસાદે તબાહી મચાવી,કુલ્લુમાં વાદળ ફાટ્યું

0
549

હિમાચલપ્રદેશમાં વરાસાદે તબાહી મચાવી

કુલ્લુના કૈસ ગામમાં વાદળ ફાટ્યું

વાદળ  ફાટવાના કારણે એક વ્યક્તિનું  મોત

હિમાચલપ્રદેશમાં વરાસાદે તબાહી મચાવી છે.ત્યારે અનેક લોકો બેઘર પણ થયાં છે.ત્યારે હિમાચલના કુલ્લુમાં વાદળ ફટાવાના સામાચાર સામે આવ્યાં છે. કુલ્લુ જિલ્લામાં કુદરતી આફત અટકવાનું નામ નથી લઈ રહી. એક પછી એક વિસ્તારમાં વાદળ ફાટવાના અહેવાલો છે. શનિવારે રાત્રે લગભગ 3 વાગ્યે કુલ્લુના કૈસ ગામમાં કોટા નાળામાં વાદળ ફાટ્યું છે. કુલ્લુના કૈસ ગામમાં વાદળ ફાટવાથી એક વ્યકતિનું  મોત નીપજ્યું છે. અને બે લોકો ઘાયલ થયા છે. . વાદળ ફાટવાના કારણે મકાનો અને દુકાનો પણ ધોવાઈ ગઈ છે. ડેપ્યુટી કમિશનર આશુતોષ ગર્ગે જણાવ્યું કે, સવારે 3 વાગે કૈસ વિસ્તારની નજીક વાદળ ફાટવાના સમાચાર મળ્યા છે.જેમાં એક વ્યક્તિનું  મોત નીપજ્યું  છે. જ્યારે બે અન્ય વ્યકતિઓ ઘાયલ થયા છે.

મનાલી વિધાનસભા ક્ષેત્રના કૈસ અને સેઉબાગમાં અચાનક પૂર આવ્યું છે. રાત્રે કાટમાળ અને પાણી ગટરમાં આવતાં લોકોએ ભાગીને જીવ બચાવ્યો હતો. બન્ને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. SDM કુલ્લુ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે.

વાદળ ફાટવાના કારણે પૂર આવ્યું હતું અને નાળાની આસપાસ રહેતા મકાનો અને દુકાનો ધોવાઈ ગયા હતા. નાળા પાસે પાર્ક કરેલી બોલેરો કેમ્પર વાહન નંબર એચપી 34એ 9595માં  ચાર લોકો સૂઈ ગયા હતા. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.  મૃતકનું નામ 28 વર્ષીય બાદલ શર્મા છેકુલ્લુ જિલ્લામાં તાજેતરમાં આવેલા પૂર અને અચાનક પૂર બાદ કુલ્લુ જિલ્લામાં અત્યાર સુધીમાં 26 મૃતદેહો મળી આવ્યા છે. તેમાંથી 8 મૃતદેહો શ્રીખંડ મહાદેવની યાત્રા પર ગયેલા લોકોના છે, જ્યારે મનાલીથી કુલ્લુ સુધી બિયાસ નદીમાંથી મૃતદેહો મળી આવ્યા છે. કેટલાક મૃતદેહોની ઓળખ થવાની બાકી છે,

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે