Home Desh રેલ્વે એ અકસ્માતમાં વળતરની રકમમાં વધારો કર્યો

રેલ્વે એ અકસ્માતમાં વળતરની રકમમાં વધારો કર્યો

0
535
રેલ્વે
રેલ્વે

રેલ્વે બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.. રેલ્વે બોર્ડે અકસ્માત સંબંધિત સહાયની રકમમાં વધારો કર્યો છે…

ત્યારે અત્યાર સુધી અકસ્માતમાં સહાયની રકમ 50 હજાર રૂપિયા હતી અને અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને ઈલાજ માટે 25 હજાર રૂપિયા સુધીની રકમ આપવામાં આવતી હતી. હાલમાં જ રેલ્વે દ્વારા મૃતયુ અને ઈજાના કિસ્સામાં વધુ ફંડની જોગવાઈ કરવામાં આવી છે..

હવે મૃતકોના પરિવારને મળશે પાંચ લાખ રૂપિયાની સહાય

રેલ્વે સંબંધિત અકસ્માતોમાં મૃત્યુના કિસ્સામાં સહાયની રકમ 50 હજારથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે .

ઘાયલોને કરશે ૨.5 લાખ રૂપિયાની સહાય

ત્યારે રેલ અકસ્માતમાં સામાન્ય ઈજા પહોંચી હોય તેવા લોકોને ૨.5 લાખ રૂપિયા સુધીની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

રેલ્વે ક્રોસ કરતા સમયે જો અકસ્માત થશે તો પણ વળતર મળશે

પરિપત્ર અનુસાર રસ્તા પર ચાલતા અને રેલ્વે ક્રોસિંગ કરતા સમયે જો રેલ્વે દ્વારા અકસ્માત થાય છે અને વ્યક્તિ મૃત્યુ પામે છે તો તને પરિવારજનને 5 લાખ રૂપિયા મળશે. અને જો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થશે તો ૨.5 લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. અને સામાન્ય ઈજાના કિસ્સામાં 50 હજાર રૂપિયા જેટલી સહાય મળવા પાત્ર છે.

આતંકવાદી અથવા ચોરી જેવી અઘટિત ઘટનામાં પણ વળતર મળશે

આતંકવાદી હુમલા કે હિંસક હુમલાની અઘટિત ઘટનામાં ગંભીર રીતે ઘાયલના પરિવારજન ને ૧.5 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે .

અને હા જો સવાર લાંબી ચાલે તો શું ?

જો તમે 30 દિવસથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ છો તો તમને દરરોજ ત્રણ હજાર રૂપિયાની રકમ મળવાપાત્ર છે.

કોને કોને નહી મળે સહાય ?

  • માનવરહિત લેવલ ક્રોસિંગ પર અકસ્માતમાં ભોગ બનેલ
  • પરવાનગી વગર પ્રવેશ કરેલ લોકો
  • ટ્રેન પરના વાયરને અડતા મોત થાય તેમને કોઈ સહાયની રકમ નહી ચુકવવામાં આવે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે