પોરબંદર-શાલીમાર ટ્રેન ડાયવર્ટ

0
131

ખેમસુરી રેલ્વે સ્ટેશન પર આંદોલનના કારણે ફેરફાર

દક્ષિણ-પૂર્વ આદરા રેલ્‍વે ડિવીઝનનાખેમસુરી રેલવે સ્‍ટેશન પર આદિવાસીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે, જેની અસર ટ્રેનના નિયમિત શિડયુલ પર પડી છે. આ આંદોલનને ધ્યાને રાખીને પોરબંદરથી ઉપડતી શાલીમાર એકસપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે, જ્યારે શાલીમારથી પોરબંદર આવતી ટ્રેન રદ્દ કરવામાં આવી છે.