Home Main NDA સાથે જ પણ પીએમ મોદી સાથે મંચ શેર નહિ કરું :...

NDA સાથે જ પણ પીએમ મોદી સાથે મંચ શેર નહિ કરું : મિઝોરમના સી એમ

0
577
NDA સાથે જ પણ પીએમ મોદી સાથે મંચ શેર નહિ કરું : મિઝોરમના સી એમ
NDA સાથે જ પણ પીએમ મોદી સાથે મંચ શેર નહિ કરું : મિઝોરમના સી એમ

દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પ્રચએર પુર જોશમાં થઇ રહ્યો છે. રાજકીય પક્ષો પોતાના જીતના દવા પણ અત્યારથી જ આપી રહ્યા છે ત્યારે મિઝોરમમાં પણ આગની મહીને વિધાનસભા ચૂંટણી યોજાશે ત્યારે મણીપુર હિંસા ને કારણે પાડોશી રાજ્ય મિઝોરમમાં ભાજપની ઈમેજને ધક્કો લાગ્યો છે અને અસર પણ થઇ છે. હાલ મિઝોરમમાં એનડીએ સરકાર છે અને એનડીએ સહયોગી દળ મોઝો નેશનલ ફ્રન્ટ દ્વારા ભાજપને ફટકો આપ્યો છે. મિઝોરમના મુખ્યમંત્રી જોરમથંગાએ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંચ શેર નહિ કરવાનો નિર્ણય લીધો છે. મિઝોરમના સી એમ જોરમથંગાએ કહ્યું કે અમે મિઝોરમમાં છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસનો વિરોધ કરી રહ્યા છીએ તેરહી અમે એનડીએ સાથે જ છીએ અને સાથ જાળવી રાખીશું પણ નવેમ્બરમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાશે તેમાં દેશના પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં પણ ચૂંટણી યોજાશે ત્યારે મિઝો નેશનલ ફ્રન્ટના અને એનડીએ ગઠબંધન સરકારના સી એમ જોરમથંગાએ પીએમ સાથે મંચ શેર કરવાની ના પડી ડીસી છે. આપને જણાવી દઈએ કે વડાપ્રધાન આગામી 30 ઓક્ટોબરે મિઝોરમમાં મમિત શહેરની મુલાકાત કરશે તેવી સંભાવના છે.

આપને જણાવી દઈએ કે મણીપુર હિંસામાં મૈતેઈ સમુદાયના લકોએ ચર્ચ પર હુમલા કર્યા હતા . ભાજપ મણિપુરમાં મૈતેઈ સમુદાયની સમર્થક મનાય છે. અને ભાજપની કટ્ટર હિન્દુત્વની છાપ પણ છે અવ સંજોગોમાં હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક મંચ પર આવીને ચૂંટણી પ્રચાર કરીશ તો અમારા પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટને નુકશાન થશે તેવું મિઝોરમના મુખ્યમંત્રી જોરમથંગાએ એજ નિવેદનમાં જણાવ્યું.

અહી ઉલ્લેખનીય છેકે લોકસભામાં પીરમ મોદી સામેના અવિશ્વાસ પ્રસ્તાવ ઓગસ્ટમાં લાવવામાં આવ્યો ત્યારે પણ મિઝો નેશનલ ફ્રન્ટ દ્વારા આ પ્રસ્તાવને સમર્થન આપવામાં આવ્યું હતું. પરંતુ વોટીંગ સમયે પક્ષના એક માત્ર સાંસદે સમર્થનમાં કે વિરોધમાં વોટ આપ્યો ન હતો . મણીપુર હિંસાને કારણે મિઝો નેશનલ ફ્રન્ટ અને ભાજપ વચ્ચે સંબધોમાં તિરાડ આવી છે. જોકે મુખ્યમંત્રી જોરમથંગાએ ચોખવટ પણ કરી છે કે તેઓનો પક્ષ એનડીએ સાથે જ છે અને કોંગ્રેસનો વિરોધ ચાલુ જ રહેશે . અને ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસની હાજરી છે એર્લે ક્યારેય તે આ ગઠબંધનમાં જોડાશે નહિ. આજ કારણે તેઓ ભાજપ સાથેના ગઠબંધનમાં જોડાયેલા છે. તેમનું માનવું છે કે મોઝોરામમાં આવતા શરણાર્થીઓ મણીપુરના હોય કે મ્યાનમારના તેમને સમર્થન કરવાથી તેમના પક્ષને ફાયદો થશે . આપને જણાવી દઈએ કે મિઝોરમમાં 87 ટકા વસ્તી ખ્રિસ્તી છે જયારે હિન્દુઓની વસ્તી માત્ર 2.75 ટકા છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે