Home Breaking News કેરળ : અર્નાકુલમ પ્રાર્થના સભામાં ત્રણ બ્લાસ્ટ

કેરળ : અર્નાકુલમ પ્રાર્થના સભામાં ત્રણ બ્લાસ્ટ

0
554
કેરળ : અર્નાકુલમ પ્રાર્થના સભામાં ત્રણ બ્લાસ્ટ
કેરળ : અર્નાકુલમ પ્રાર્થના સભામાં ત્રણ બ્લાસ્ટ

કેરળ અર્નાકુલમ પ્રાર્થના સભા દરમિયાન એક પછી એક બ્લાસ્ટ થતા જ ખળભળાટ મચી ગયો. એક પછી એક બ્લાસ્ટ થતા જ દેશમાં અનેક જગ્યાએ એલર્ટ આપવામાં આવ્યું છે. નેશનલ ઇન્વેસ્ટીગ એજન્સી ઘટના સ્થળ પર પહોંચ્યું છે. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહીન રાજ્યો એલર્ટ પર છે. અનેક લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. કેરળ અર્નાકુલમ કન્વેશન હોલમાં પ્રાર્થના સભા દરમિયાન એક પછી એક ત્રણ સીરીયલ બ્લાસ્ટ થતાજ સભામાં હજાર લોકોએ નાસભાગ કરી હતી. ગૃહરાજ્ય મંત્રી અમિત શાહે કેરળના સીએમ સાથે વાત કરી છે. અને સતત રાજ્યની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ત્રણ દિવસીય પ્રાર્થના સભામાં રવિવાર છેલ્લો દિવસ હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ ઈજાગ્રસ્તોમાં 36 લોકો ગંભીર ઈજાગ્રસ્ત છે અને સારવાર ચાલી રહી છે. મૃત્યુ આંક વધવાની શક્ય તા છે કારણકે આ પ્રાર્થના સભામાં અંદાજે બે હજાર લોકો એકઠા થયા હતા. આ જોરદાર બ્લાસ્ટમાં એક વ્યક્તિના મૃત્યુના સમાચાર ચાલી મળી રહ્યા છે. કલમશેરી પોલીસના જણાવ્યા અનુસાર જ્યાં વિસ્ફોટ થયો છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હતા. કેરળ રાજ્યના સ્વાસ્થ મંત્રી વીણા જ્યોર્જના નિવેદન મુજબ અહીની સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલ એલર્ટ પર મુકવાની સુચના આપવામાં આવી છે. અને રજા પરના આરોગ્ય કર્મચારીઓને તાત્કાલિક કામ પર પરત ફરવાની પણ સુચના આપવામાં આવી છે.

કેરળ સી એમ પીનરાઈ વિજયને આ બ્લાસ્ટ પર કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. અને આ ઘટના સંબધિત તમામ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. સ્થળ પર એસઓજી અને એનઆઈએ ટીમ રવાના કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાશે. તમામ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર છે. ડીજીપી પણ ઘટના સ્થળ પર છે. અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે પણ વાત કરવામાં આવી છે.

F9logfcacAA4pu4

કેરળ અર્નાકુલમ કન્વેશન સેન્ટરમાં એક જ કલાકમાં ત્રણ બ્લાસ્ટ થતા જ અનેક લોકો ઘાયલ થતા જ ત્યારે ગઈકાલે કેરળમાં એક ઘટના પ્રકાશમાં આવી હતી તેમાં કેરળના સીએમ પીનરાઈ વિજયન અને માર્કવાદી કમ્યુનીસ્ટ પાર્ટીના નેતા સીતારામ યેચુરી, વૃંદા કરાત સહિત ઈઝરાઈલ – હમાસ સંઘર્ષનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. એક સમાચાર એજન્સીના વિડીઓ અનુસાર આ બંને નેતાઓ પ્રાર્થના સભામાં બ્લાસ્ટ પહેલા હાજર હતા કે પછી તે જાણવા મળ્યું નથી પરંતુ AKG બહાર પ્રદર્શન કરતા જોઈ શકાય છે. તેમાં ગાઝામાં થતા નરસંહાર બંધ કારોના પોસ્ટરો અને નારા સાથે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે