માતા ના કારણે ઋષિ સિંહે ને લાગ્યું દુઃખ
આપવીતી જણાવતા જ થયો ભાવુક
ઇન્ડિયન આઈડલ ના વિજેતા બની ચુકેલા ઋષિ સિંહે ભાવુક થતા જણાવ્યું હતું કે તે જયારે નાનો હતો ત્યારે જ તેની માતા એ તેને તરછોડી દીધો હતો અને તેને એક પરિવાર દ્વારા દત્તક લેવા માં આવ્યો હતો.ઋષિ સિંહ અયોધ્યાના રેહવાસી છે અને તે સંગીત તેમજ ક્રિકેટ ના પણ ઘણા જ શોખીન છે.જોતે તેમણે પહેલા ૨૦૧૧ માં પણ ઓડીસન આપ્યું હતું જોકે નસીબે તેમને સાથ આપ્યો નહોતો પણ તેમને ફરી સખત મેહનત કરી ને આ સિદ્ધિ હાંસિલ કરી છે.
ઋષિ એ વધુ માં જણાવ્યું હતું કે જો તેને આ પરિવારે દત્તક ના લીધો હોત તો આજે ક્યાંક રોડ પર સડી રહ્યો હોત અને તેણે તેના નવા માતા પિતા નો ખુબ જ આભાર માન્યો હતો.ઋષિ ને ઇન્ડિયન આઈડલ જીત્ય પછી જ ખબર પડી કે તેને દત્તક લેવા માં આવ્યો છે અને તેણે પોતાના નવા માતા પિતા પાસે અત્યાર સુધી તેણે કરેલી ભૂલો ની પણ માફી માંગી હતી. આ વાત ને લોકો સમક્ષ રજુ કરતી વખતે તેની આંખો માં સતત આંસુ વહી રહ્યા હતા અને તેણે પોતાના પલક માતા પિતા ને પણ શીશ નમન કર્યું હતું
Discover more from VR LIVE GUJARAT: Gujarat News
Subscribe to get the latest posts to your email.