Home Desh I.N.D.I.A: ગઠબંધનના સાંસદો મણિપુરના રાજ્યપાલને મળ્યા

I.N.D.I.A: ગઠબંધનના સાંસદો મણિપુરના રાજ્યપાલને મળ્યા

0
541

ઇન્ડિયા ગઠબંધનના સાંસદો મણિપુરના રાજ્યપાલને મળ્યા

ઇમ્ફાલમાં રાજભવનમાં રાજ્યપાલ સાથે કરી મુલાકાત

કોંગ્રેસના સાંસદ અધીરરંજન ચૌધરીનું નિવેદન

સંસદમાં કેન્દ્ર સરકાર પર દબાણ બનાવીશુઃઅધીરરંજન ચૌધરી

I.N.D.I.A ગઠબંધનના સાંસદો મણિપુરના રાજ્યપાલને મળ્યા હતા .વિપક્ષી એલાયન્સ I.N.D.I.A ના સાંસદો મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકેને મળવા રાજભવન ઇમ્ફાલ પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ અધીરરંજન ચૌધરીએ પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે મુખ્ય વાત એ છે કે મણિપુરમાં થયેલી હિંસાને અવગણવામાં આવી છે. ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે અમને તક મળતાં જ અમે સંસદમાં કેન્દ્ર સરકાર પર દબાણ બનાવીશું અને લોકો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી અહીં જે ખામીઓ જોવા મળી છે તે રજૂ કરીશું. અમે ભારત સરકારને વિલંબ ન કરવા, અમારા અવિશ્વાસ પ્રસ્તાવને સ્વીકારવા અને મણિપુર મુદ્દા પર ચર્ચા કરવાની અપીલ કરીએ છીએ. પરિસ્થિતિ વણસી રહી છે અને તે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓ વધારી રહી છે. વિપક્ષી ગઠબંધને મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકે સાથે મુલાકાત કર્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે રાજ્યપાલે સૂચન કર્યું છે કે મણિપુરની પરિસ્થિતિનો ઉકેલ શોધવા માટે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ.

શુક્રવારે મણિપુરમાં વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના પ્રતિનિધી મંડળ રાહત શિબિરોની મુલાકાતે પહોચ્યો , ત્યારે ટીએમસી સાસંદ સુસ્મિતા દેવએ કહ્યુ છે કે જે કામ પીએમ મોદી અથવા ભારત સરકારે કરવાનું હતું તે કામ વિપક્ષો કરી રહ્યા છે, કેન્દ્ર સરકારે પ્રતિનિધી મંડળ મોકવાની જવાબદારી હતી, ત્યારે અહી લોકોની હાલત ખરાબ છે, સરકારે ભલે કહેતી હોય કે સ્થિતિ કાબુમાં છે,,તો પરિસ્થિતિ બિલકુલ વિપરીત છે, સાથે તેઓએ કહ્યુ છે કે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પીએમ મોદીને ખુશ કરવા માટે એટલા હદ સુધી નિચે પડી ગયા છએ કે તેઓ મહિલા પહેલવાનો વિશે પણ કઇ નહતા બોલ્યા,  હાલ ઇન્ડિયા ગંઠબંધનના 21 સાંસદો ચાંદચુરા પુરમા રાહત શિબિરોની મુલાકાત કરી હતી,શુક્રવારે મણિપુરના રાજ્યપાલે મણિપુરમાં હાલ વિપક્ષી દળો ઇન્ડિયાના સભ્યો મણિપુર સ્થિતિ જોવા પહોચ્યા છે, ત્યારે મણિપુરના રાજ્યપાલ અનસુઇયા ઉઇકેએ જણાવ્યુ છે કે ચુરાચાંદપુરના રાહત કેન્દ્રોની મુલાકાત લીધી છે, લોકો પુછી રહ્યા છે કે રાજ્યમાં શાંતિ ક્યારે સ્થાપિત થશે, હુ પ્રયત્ન કરી રહ્યો છુ કે  કુકી અને મૈતેઇ સમુદાય વચ્ચે સમાધાન થાય,તમામ રાજનીતિક દળોએ તેમાં મદદ કરવાની જરુર છે, સાથે ઇન્ડિયા ગઠબંધનના સાંસદોને પણ અપીલ કરુ છુ કે તેઓ રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવા માટે મદદ કરે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે