Home Gujarat Ahmedabad Gujarat Cabinet Expansion: લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત સરકારના કેબીનેટનું થશે વિસ્તરણ,...

Gujarat Cabinet Expansion: લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત સરકારના કેબીનેટનું થશે વિસ્તરણ, પૂર્વ મુખ્યમંત્રીએ કર્યો દાવો   

0
983
Gujarat Cabinet Expansion
Gujarat Cabinet Expansion

Gujarat Cabinet Expansion :  દેશમાં લોકસભા ચૂંટણીના આવતીકાલે એટલે કે મંગળવાર 4 જુને પરિણામો સામે આવવાના છે. ચૂંટણી પરિણામો પહેલા આવેલા એક્ઝીટ પોલમાં દેશમાં મોદી સરકારને સ્પષ્ટ બહુમતી મળી રહી છે.પરંતુ નરેન્દ્ર મોદીના ગઢ ગણાતા ગુજરાતમાં ભાજપ ત્રીજીવાર હેટ્રિક મારતી દેખાઈ રહી નથી, સામાન્ય રીતે આવેલા એક્ઝીટ પોલમાં ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનને 0-2 સીટો મળવાનો અંદાજ સામે આવ્યો છે, ત્યારે આ પરિણામોની અસર ગુજરાતમાં મોટા પાયે જોવા મળી શકે છે

Gujarat Cabinet Expansion

Gujarat Cabinet Expansion :  મંત્રીમંડળમાં 7થી8 નવા મંત્રી બનાવાય તેવી શક્યતા

Gujarat Cabinet Expansion

ચૂંટણી પરિણામો બાદ રાજ્ય મંત્રીમંડળમાં   વિસ્તરણ થવાની શક્યતાઓ જોવા મળી શકે છે. ભૂપેન્દ્ર પટેલની કેબિનેટનું વિસ્તરણ થઇ શકે છે. અને  આ નિવેદન આપ્યું છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ. વિજય રૂપાણીએ ખાનગી ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ મંત્રી  મંડળનું વિસ્તરણ થાય તેવી પુરેપુરી શક્યતાઓ રહેલી છે. મંત્રીમંડળમાં 7થી8 નવા મંત્રી બનાવાય તેવો રૂપાણીને આશાવાદ છે. સરકારના બોર્ડ નિગમોમાં ચેયરમેનની પણ નિમણુંક થવાની રૂપાણીએ શક્યતા વ્યક્ત કરી છે.

Gujarat Cabinet Expansion

Gujarat Cabinet Expansion :  લોકસભા ચૂંટણી 2024ના પરિણામ પહેલા તમામ એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. એક્ઝિટ પોલ મુજબ દેશમાં ફરી એક વખત એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે.  એક્ઝિટ પોલ પર નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવતી જોવા મળી રહી છે. પોલ ઓફ પોલમાં NDAને 350 બેઠકો મળતી દેખાઈ રહી છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધન 125-130 સીટો સુધી સિમિત રહે છે.

Gujarat Cabinet Expansion :   એક્ઝીટ પોલમાં ગુજરાતમાં આ વખતે ભાજપ એક અથવા બે સીટો ગુમાવે તેવી  શક્યતાઓ દર્શાવાઈ રહી છે, જો તજજ્ઞોનું માનીએ તો આ સીટમાં આણંદ લોકસભા બેઠક , બનાસકાંઠા બેઠક, જામનગર બેઠક , ભરૂચ બેઠક, સાબરકાંઠા બેઠક અને અમરેલી બેઠકમાંથી કોઈ એક કે બે બેઠક ભાજપ ગુમાવી શકે છે.     

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે