Home Main જી-20 માં ભારતને મળી મોટી સફળતા, ઘોષણાપત્ર મંજૂર પીએમ મોદીએ માન્યો આભાર

જી-20 માં ભારતને મળી મોટી સફળતા, ઘોષણાપત્ર મંજૂર પીએમ મોદીએ માન્યો આભાર

0
550
પીએમ મોદી
પીએમ મોદી

દિલ્હીના પ્રગતિ મેદાનમાં જી-20 શિખર સંમેલન ચાલી રહ્યું છે. સંમેલન ના પ્રથમ દિવસે શનિવાર (9 સપ્ટેમ્બર) એ નવી દિલ્હી જી-20  ઘોષણાપત્રને મંજૂરી મળી ગઈ છે. સમેલન ના બીજા સેશનમાં પીએમ મોદીએ આ વિશે જાહેરાત કરતા જી-20  શેપરાઓ, મંત્રીઓ અને દરેક અધિકારીઓનો આભાર માન્યો છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ- એક ખુશખબર મળી છે કે અમારી ટીમના કઠિન પરિશ્રમ અને તમારા બધાના સહયોગથી જી-20 લીડર મિટના ડિક્લેરેશન પર સહમતિ બની છે. મારો પ્રસ્તાવ છે કે લીડર્સ ડિક્લેરેશનને પણ અપનાવવામાં આવે. હું પણ આ ડિક્લેરેશનને અપનાવવાની જાહેરાત કરુ છું.

આ મુદ્દા પર કેન્દ્રીત છે નવી દિલ્હી જી-20 ઘોષણાપત્ર
ઘોષણાપત્રને મંજૂરી મળવા પર જી-20  શેરપા અમિતાભ કાંતે એક્સ પર પોસ્ટ કરી લખ્યુ- નવી દિલ્હી જી-20 ઘોષણાપત્ર મજબૂત, ટકાઉ, સંતુલિત અને સમાવેશી વિકાસ, એસડીજી પર પ્રગતિમાં તેજી લાવવા, ગ્રીન વૃદ્ધિ કરાર, 21મી સદી માટે બહુપક્ષીય સંસ્થાન અને બહુપક્ષવાદને પુનર્જીવિત કરવા પર કેન્દ્રીત છે. 

પીએમની વૈશ્વિક જૈવ ઈંધણ ગઠબંધન પર જાહેરાત
આ દરમિયાન દીએમ મોદીએ વૈશ્વિક જૈવ ઈંધણ ગઠબંધનના શુભારંભની જાહેરાત કરી. પ્રધાનમંત્રીએ જી-20 શિખર સંમેલનમાં કહ્યું કે અમે વૈશ્વિક જૈવ ઈંધણ ગઠબંધન બનાવી રહ્યાં છીએ અને ભારત તમને બધાને આ પહેલમાં સામેલ થવા માટે આમંત્રિત કરે છે. ભારતે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણને 20 ટકા સુધી લાવવા માટે વૈશ્વિક સ્તર પર પહેલનો પ્રસ્તાવ આપ્યો છે. 

વિકસિત દેશોને કર્યું આહ્વાન
તેમણે કહ્યું કે ભારતે પર્યાવરણ અને જળવાયુ અવલોકન માટે જી-20 ઉપગ્રહ મિશન શરૂ કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. મારો પ્રસ્તાવ છે કે જી-20 દેશ ગ્રીન ક્રેડિટ પહેલ પર કામ કરવાનું શરૂ કરે. વિકસિત દેશ તેમાં ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. 

દિલ્હીના પ્રગતિ મેદાનમાં જી-20 શિખર સંમેલન ચાલી રહ્યું છે. સંમેલન ના પ્રથમ દિવસે શનિવાર (9 સપ્ટેમ્બર) એ નવી દિલ્હી જી-20  ઘોષણાપત્રને મંજૂરી મળી ગઈ છે. સમેલન ના બીજા સેશનમાં પીએમ મોદીએ આ વિશે જાહેરાત કરતા જી-20  શેપરાઓ, મંત્રીઓ અને દરેક અધિકારીઓનો આભાર માન્યો છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ- એક ખુશખબર મળી છે કે અમારી ટીમના કઠિન પરિશ્રમ અને તમારા બધાના સહયોગથી જી-20 લીડર મિટના ડિક્લેરેશન પર સહમતિ બની છે. મારો પ્રસ્તાવ છે કે લીડર્સ ડિક્લેરેશનને પણ અપનાવવામાં આવે. હું પણ આ ડિક્લેરેશનને અપનાવવાની જાહેરાત કરુ છું.

આ મુદ્દા પર કેન્દ્રીત છે નવી દિલ્હી જી-20 ઘોષણાપત્ર
ઘોષણાપત્રને મંજૂરી મળવા પર જી-20  શેરપા અમિતાભ કાંતે એક્સ પર પોસ્ટ કરી લખ્યુ- નવી દિલ્હી જી-20 ઘોષણાપત્ર મજબૂત, ટકાઉ, સંતુલિત અને સમાવેશી વિકાસ, એસડીજી પર પ્રગતિમાં તેજી લાવવા, ગ્રીન વૃદ્ધિ કરાર, 21મી સદી માટે બહુપક્ષીય સંસ્થાન અને બહુપક્ષવાદને પુનર્જીવિત કરવા પર કેન્દ્રીત છે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે