Home Travel થાઈલેન્ડના પ્રવાસે જવા માંગતા ભારતીય પ્રવાસીઓ માટે ફાયદાના સમાચાર

થાઈલેન્ડના પ્રવાસે જવા માંગતા ભારતીય પ્રવાસીઓ માટે ફાયદાના સમાચાર

0
553
થાઈલેન્ડના પ્રવાસે જવા માંગતા ભારતીય પ્રવાસીઓ માટે ફાયદાના સમાચાર
થાઈલેન્ડના પ્રવાસે જવા માંગતા ભારતીય પ્રવાસીઓ માટે ફાયદાના સમાચાર

થાઈલેન્ડના પ્રવાસે જવાનું આયોજન કરતા પ્રવાસીઓ માટે આનંદના સમાચાર થાઈલેન્ડ સરકારે આપ્યા છે . ભારત અને તાઇવાનના નાગરિકો માટે આગામી 6 મહિના વિઝા મુક્ત પ્રવેશ લંબાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ભારતીય નાગરિકોનું પ્રિય સ્થળ થાઈલેન્ડ છે અને મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો થાઈલેન્ડ પ્રવાસે પહોંચતા હોય છે અને થાઈલેન્ડનું અર્થતંત્ર પણ વિદેશી પ્રવાસીઓની મુલાકાત પર મોટે ભાગે નિર્ભર છે. જેમાં તાઈવાન અને ભારતના નાગરિકો થાઈલેન્ડ રજાઓ ગાળવા અને ફરવા માટે પહોંચતા હોય છે . થાઈલેન્ડ સરકારે પર્યટનને વેગ આપThailand,વાના પ્રયાસરૂપે 10મી નવેમ્બર2023થી 10મી મે 2024 છ મહિના ભારત અને તાઈવાનના પ્રવાસીઓ માટે વિઝાની આવશ્યકતાઓ પરનો નિયમ હંગામી ધોરણે છ મહિના માટે દૂર કર્યો છે. મળતી માહિતી પ્રમાણે આ થાઈલેન્ડના પ્રવક્તા ચાઈ વાચારોનકે જણાવ્યું કે ભારત અને તાઈવાનથી આવનારા પ્રવાસીઓને 30 દિવસ સુધી થાઈલેન્ડમાં પ્રવેશવા પર વિઝા મુક્ત પોલીસી જાહેર કરી છે જેનાથી થાઈલેન્ડ સરકારને આશા છે કે પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળશે .

2 2

થાઈલેન્ડના પ્રવાસન ઉદ્યોગ અંગે સરકારના ડેટા પ્રમાણે થાઈલેન્ડમાં જાન્યુઆરી અને ઓક્ટોબર 29 વચ્ચે 22 મિલિયન મુલાકાતીઓનું સ્વાગત કરવામાં આવ્યું છે. જેના પરિણામે 927.5બિલિયન થાઈલેન્ડ કરન્સી બાહત એટલેકે 25.67 બીલીયાન યુએસ ડોલર જેટલી અંદાજે આવક થઇ છે. થાઈલેન્ડના વડા પ્રધાને પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભારત અને તાઈવાનના પ્રવાસીઓ આ વર્ષે 10 નવેમ્બર થી મે સુધી વિઝા મુક્ત પ્રવાસ થાઈલેન્ડમાં કરી શકશે. અને આ નિર્ણય પ્રવાસને વેગ આપવાના ઉદ્દેશ સાથે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. થાઈલેન્ડ ટુરીઝમ ઓથોરીટીના તાજેતરના ડેટા અનુસાર મલેશિયામાં આવતા પ્રવાસીઓ આ વર્ષે પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું . જેમાં 3 મિલિયનથી વધુ પ્રવાસીઓ મલેશિયાથી થાઈલેન્ડ પહોંચ્યા હતા. ત્યાર પછી ચાઇનીઝ પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો અને ઓક્ટોબર સુધીમાં 2.65 મિલિયન પ્રવાસીઓના આગમન સાથે કોવીડ મહામારી બાદ ચીનના નાગરિકો થાઈલેન્ડ પહોંચ્યા હતા. આપને જણાવી દઈએ કે થાઈલેન્ડના પાટનગર બેંગકોક અને નવી દિલ્હી વચ્ચે ચારથી પાંચ કલાકનો સમય લાગે છે. જે ભારતીયો હવાઈ મુસાફરી કરીને થાઈલેન્ડના બેંગકોક શહેરમાં જવા માંગતા હોય તેઓ અંદાજે દસ હજાર થી 15 હજાર રૂપિયા ભાડું ખર્ચીને જઈ શકે છે

3

થાઈલેન્ડના બીચ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. અને ખાસ કરીને વિદેશ પ્રવાસે જતા ભારતીયો માટે થાઈલેન્ડથી સુંદર બીચ નજીકમાં બીજા કોઈ નથી .

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે