Home State Gujarat ઓડિસા ટ્રેન દુર્ઘટના ને લઇને ગૌતમ અદાણી ની જાહેરાત

ઓડિસા ટ્રેન દુર્ઘટના ને લઇને ગૌતમ અદાણી ની જાહેરાત

0
426

ઓડિસા ટ્રેન દુર્ઘટના ને લઇને ગૌતમ અદાણી એ શોક વ્યક્ત કર્યો છે. ઓડિસા ટ્રેન દુર્ઘટના ને લઇને સમગ્ર દેશમાં શોકનો માહોલ છે,ત્યારે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કહ્યુ છે કે ઓડિસાના રેલ્વે દુર્ઘટનાથી તમામ દુખી છીએ,, અદાણી સમુહે નક્કી કર્યુ છે કે આ દુર્ઘટનામાં જે બાળકોએ પોતાના વાલીઓને ગુમાવ્યા છે,,તેવા બાળકોની સ્કૂલી શિક્ષાની તમામ જવાબદારી અદાણી સમુહ ઉપાડશે, આ ઘટનામાં પિડિતોના પરિવાર જનો અને તેમના બાળકોના સારા ભવિષ્ય માટે આપણે બધાએ જવાબદારી ઉપાડવી પડશે,  તમને જણાવી દઇએ  કે ગૌતમ અદાણીએ ટ્વીટ કરીને આ નિવેદન જારી કર્યુ છે, આ ઘટનામાં 270થી વધુ લોકો મોતને ભેટ્યા છે,,આમાં જવાબદારી કોની છે તેના માટે તપાસ  ચાલી રહી છે, વિપક્ષના નેતાઓ આને પીએમ મોદી સરકારની મોટી નિષ્ફળતા માની રહ્યા છે,,રેલ્વે મંત્રીનો રાજીનામું મંગાઇ રહ્યો છે, પણ સરકારના પેટનો પાણી હલતું  નથી, ત્યારે ગૌતમ  અદાણીની આ જાહેરાતથી કેટલા લોકો કે બાળકોને ફાયદો થાય છે તે જોવું રહ્યુ છે,

ગૌતમ અદાણીએ કરી જાહેરાત

ઓડિસા ટ્રેન દુર્ઘટના અંગે કરી જાહેરાત

વાલીઓ ગુમાવનાર બાળકોની શિક્ષણની લેશે જવાબદારી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે