Home Desh ટ્રેન દુર્ઘટના અંગે અનુરાગ ઠાકુરે શું કહ્યું ?

ટ્રેન દુર્ઘટના અંગે અનુરાગ ઠાકુરે શું કહ્યું ?

0
560

ટ્રેન દુર્ઘટના અંગે અનુરાગ ઠાકુરે શું કહ્યું :ઓડિશાના બાલાસોર જિલ્લામાં બહાનાગા રેલવે સ્ટેશન નજીક થયેલી ટ્રેન દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે.ઓડીશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસીય રાજ્કીય શોકની જાહેરાત કરી હતી.જ્યારે મૃતકોના પરિવારજનોને સાહયની પણ જાહેરાત કરવામાં આવી છે.મૃતકોને  2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.જ્યારે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી  છે.ત્યારે  આ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રતિક્રિયા આપકા જણાવ્યું હતું કે  સરકારે સંપૂર્ણ સહકાર આપવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે  દુર્ઘટના પાછળનું કારણ તપાસવામાં આવશે. અત્યારે પ્રાથમિકતા ઘાયલોને મદદ કરવાની છે. રાજકીય પક્ષોએ આના પર રાજનીતિ ન કરવી જોઈએ. આ અકસ્માતમાં સરકારે જે પગલાં લેવાં જોઈતા હતા તે લીધા છે.આ દુર્ઘટનામાં એક સાથે ત્રણ ટ્રેન અથડાઈ હતી જેના લીધે આટલી બધી જાનહાની થઇ છે.આવી દુર્ઘટના ફરી ના થાય એનું ચોક્કસ પણે તપાસ કરીને યોગ્ય સજા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.ઘાયલોની યોગ્ય મદદ તથા સારવાર મળે તેના માટે વધુ પ્રયાસ કરવામાં આવી રહયા છે.આવી જ રીતે અલગ અલગ નેતા અને અભિનેતાઓ આ દુર્ઘટમાં આગળ આવીને પોતાની પ્રતિક્રિયા અને મદદ પણ કરી રહયા છે.

બાલાસોર ટ્રેન અકસ્માત અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું નિવેદન

દુર્ઘટના પાછળનું કારણ તપાસવામાં આવશેઃઅનુરાગ ઠાકુર

અત્યારે પ્રાથમિકતા ઘાયલોને મદદ કરવાનીઃઅનુરાગ ઠાકુર

રાજકીય પક્ષોએ આના પર રાજનીતિ ન કરવી જોઈએઃઅનુરાગ ઠાકુર

Train Accident 1

વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે