Home Breaking News દિલ્હી – NCRમાં ભૂકંપનો આંચકો , લોકો ઘરની બહાર દોડી...

દિલ્હી – NCRમાં ભૂકંપનો આંચકો , લોકો ઘરની બહાર દોડી આવ્યા

0
508
દિલ્હી - NCRમાં ભૂકંપનો આંચકો , લોકો ઘરની બહાર દોડી આવ્યા
દિલ્હી - NCRમાં ભૂકંપનો આંચકો , લોકો ઘરની બહાર દોડી આવ્યા

દેશની રાજધાની દિલ્હી અને NCR સહિત નોઇડા , ગ્રેટર નોઇડા, ગુરુગ્રામમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે. હરિયાણાના ફરીદાબાદમાં આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું. મળતી માહિતી પ્રમાણે દિલ્હી NCR સહિતના વિસ્તારોમાં રીક્ટર સ્કેલ પર 3.1 નોંધવામાં આવી છે . આ આંચકો અનુભવમાં આવતા જ સ્થાનિકો પોતાના રહેણાક તથા કોમર્શીયલ મકાનોમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે આજે રવિવારની રજા હોવાથી મોટાભાગના બજારો અને ઓફીસ બંધ હતી અને ભર બપોરે ચાર વાગ્યે દિલ્હીવાસીઓ પોતાના પરિવાર સાથે ઘટમાં હતા ત્યારે ભૂકંપ અનુભવાયો હતો. લોકો ભયભીય થઈને ઘટની બહાર નીકળી ચુક્યા હતા.

મળતી માહિતી પ્રમાણે આ ભૂકંપથી કોઈ જાનહાનીના સમાચાર મળી રહ્યા નથી પણ આ ભૂકંપ એટલો જોરદાર હતો કે સ્થાનિકોમાં અફરાતફરી જોવા મળી. નોઇડા સહિતના દિલ્હી અને ફરીદાબાદ નજીક આવેલા તમામ શહેરો અને ગામડાઓમાં આ ભૂકંપની અસર જોવા મળી.

આ ભૂકંપના સમાચાર મળતા લોકો ભૂકંપની માહિતી મેળવી તઃયા છે અને ભૂકંપ શા માટે આવે છે તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે ચાલો આપને જણાવી દઈએકે ભૂકંપ શા માટે આવે છે . ધરતીના પેટાળમાં 7 પ્લેટસ આવેલી છે જે સતત ફરતી રહે છે આ પ્લેટ જ્યાં ટકરાય છે તેને ફોલ્ટ લાઈન કહેવાય છે . અને આ પ્લેટોના વારંવાર અથડામણ થવાના કિસ્સાઓમાં પ્લેટોના ખૂણામાં વળાંક આવે છે અને ખુબ જ દબાણ વધે છે. ત્યારે પ્લેટો તૂટવાનું શરુ કરે છે અને આ દરમિયાન નીચેની ઉર્જા બહાર નીકળવાની કોશિશ કરે છે અને રસ્તો શોધે છે આ વખતે વિક્ષેપ આવે ત્યારે ભૂકંપનો આંચકો અનુભવતો હોય છે. ધરતીકંપ એટલેકે આપણે તેને બીજા શબ્દોમાં ભૂકંપ કહીએ છીએ જેની પ્લેટમાં હલન ચલનને કારણે ભૂસ્તર શાસ્ત્રીય ઉર્જા બહાર આવે છે અને કંપનની તીવ્રતા વધુ મજબુત બંને છે અને વાઈબ્રેશન આવતા જ તેની ગતિ ધીમી પડે છે જો રીક્ટર સ્કેલ પર 7 કે તેથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવે ત્યારે 40 કિલોમીટરની ત્રિજ્યામાં જો અનુભવ છે.

ભૂકંપને માપ્બામાં આવે છે તેને રીક્ટર ટેસ્ટ સ્કેલ કહેવામાં આવે છે અને તે 1 થી 9 સુધી માપવામાં આવે છે અને તેના કેન્દ્રબીન્દુથી માપવામાં આવે છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે