Home Desh દિગ્વિજય સિંહે કર્યાં પ્રહાર,જાણો શું કહ્યું

દિગ્વિજય સિંહે કર્યાં પ્રહાર,જાણો શું કહ્યું

0
438

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં રવિવારે ભારે તોફાનને કારણે મહાકાલ લોકની મૂર્તિઓ પડી ગઈ હતી. સપ્તઋષિઓની 6 મૂર્તિઓ પડીને ખંડિત થઈ ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 ઓક્ટોબર 2022ના રોજ ઉજ્જૈનમાં વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરમાં મહાકાલ લોકનું ઉદ્ઘાટન કર્યું હતું.ઉજ્જૈનમાં જ શ્રી સાંદીપનિ આશ્રમની સામે વાવાઝોડાને કારણે એક ઝાડ પણ પડી ગયું હતું . ભક્તોનો આબાદ બચાવ થયો હતો.આ અંગે કોંગ્રેસના નેતા કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે કમલનાથજીએ મહાકાલ મંદિરના વિકાસ માટે 3.5 કરોડ રૂપિયા મંજૂર કર્યા, પરંતુ કમનસીબે અમારી સરકાર જતી રહી અને કોન્ટ્રાક્ટ કોને મળ્યો? સપ્તઋષિઓની મૂર્તિઓ, જેના માટે દરેક મૂર્તિ પાછળ 45 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો તે ભારે પવનના કારણે પડી ગઈ હતી, પરંતુ વહીવટીતંત્રનું કહેવું હતું કે પવન જોરદાર હતો, તેથી મૂર્તિઓ પડી ગઈ હતી. 7માંથી 6 મૂર્તિઓ પડી ગઈ છે, તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની તેમજ કોન્ટ્રાક્ટ મંજૂર કરનારા તમામ અધિકારીઓની છે, તે કોન્ટ્રાક્ટરોની ધરપકડ થવી જોઈએ. ભાજપ ધર્મના નામે ધંધો કરે છે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે