Home Breaking News Delhi High court : વડાપ્રધાન મોદી પર ચૂંટણી લડવા પરના પ્રતિબંધની માંગની...

Delhi High court : વડાપ્રધાન મોદી પર ચૂંટણી લડવા પરના પ્રતિબંધની માંગની અરજી કોર્ટે ફગાવી

0
1021
Delhi High court
Delhi High court

Delhi High court : દિલ્હી હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર 6 વર્ષ માટે ચૂંટણી પ્રતિબંધની માગ કરતી અરજીને ફગાવી દીધી છે. પિટિશનર એડવોકેટ આનંદ એસ. જોંધલેએ આરોપ લગાવ્યો છે કે પીએમ નરેન્દ્ર મોદીએ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. ચૂંટણીપંચ વતી એડવોકેટ સિદ્ધાંત કુમાર હાજર રહ્યા હતા.

Delhi High court :  કોર્ટે કહ્યું હતું કે અરજી ઘણાં કારણોસર સંપૂર્ણપણે ખોટી છે. અરજદારનું માનવું છે કે આચારસંહિતાનો ભંગ થયો હતો, પરંતુ ચૂંટણીપંચને કોઈ ફરિયાદ પર કોઈ ખાસ વિચાર કરવાનો આદેશ આપવો એ અમારા માટે યોગ્ય નથી. જોંધલેની ફરિયાદ પર ચૂંટણીપંચ કાયદા મુજબ કાર્યવાહી કરશે. અમે આ અરજી કરીએ છીએ.

Delhi High court

Delhi High court :  જોંધલેએ 15 એપ્રિલે પોતાની અરજીમાં કહ્યું હતું કે પીએમ મોદી ભગવાન અને મંદિરોનાં નામ પર લોકો પાસેથી મત માગી રહ્યા છે. તેમણે કહ્યું- પીએમે 9 એપ્રિલે યુપીના પીલીભીતમાં તેમના ભાષણ દરમિયાન હિંદુ દેવી-દેવતાઓ, શીખ દેવતાઓ અને તેમનાં પૂજા સ્થાનોનાં નામ પર મત માગ્યા હતા. એડવોકેટ જોંધલેએ આ ભાષણને અરજીનો આધાર બનાવ્યો હતો.

Delhi High court

Delhi High court :  પીએમની કેટલીક ટિપ્પણીઓ નફરત પેદા કરે છે – અરજદાર


Delhi High court : જોંધલેના કહેવા પ્રમાણે, મોદીએ કહ્યું હતું કે તેમણે રામમંદિરનું નિર્માણ કરાવ્યું. કરતારપુર સાહિબ કોરિડોરનો વિકાસ થયો. PMએ કહ્યું હતું કે તેમણે ગુરુદ્વારાઓમાં પીરસવામાં આવતા લંગરમાં વપરાતી વસ્તુઓ પરથી GST હટાવી દીધો તેમજ અફઘાનિસ્તાનથી ગુરુ ગ્રંથ સાહિબની નકલો પરત લાવવામાં આવી હતી.

Delhi High court

Delhi High court :  અરજદાર જોંધલેએ જણાવ્યું હતું કે આચારસંહિતા હેઠળ કોઈપણ પક્ષ અથવા ઉમેદવાર એવી કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ થઈ શકે નહીં, જે બે જાતિ અથવા સમુદાયો વચ્ચે તણાવ પેદા કરી શકે.

તેમણે કહ્યું હતું કે તેઓ મોદીની ફરિયાદ સાથે ચૂંટણીપંચમાં પણ ગયા હતા અને IPCની કલમ 153A (જૂથ વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) હેઠળ કાર્યવાહીની માગ કરી હતી. તેમ છતાં પંચે કોઈ કાર્યવાહી કરી ન હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે