Home Desh લઠ્ઠાકાંડ મામલે વળતરની બિહાર સરકારની વળતરની જાહેરાત

લઠ્ઠાકાંડ મામલે વળતરની બિહાર સરકારની વળતરની જાહેરાત

0
453

મૃતકોના પરિજનોને શરત સાથે રૂ. ૪-૪ લાખના વળતરની જાહેરાત

બિહારમાં ફરી એક વખત લઠ્ઠાકાંડ થયો છે, જેમાં 30 લોકોના મોત પણ થયા છે. આ મામલે હવે મુખ્યમંત્રી નીતિશ કુમારે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને ચાર-ચાર લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે, જોકે તેમણે આ સાથે એક શરત પણ મૂકી છે. નીતિશ કુમારે કહ્યું છે કે, “જે લોકો નકલી દારૂના કારણે મૃત્યુ પામ્યા છે, તેમના પરિવારો લેખિતમાં જણાવશે કે, તેઓ બિહારમાં દારૂબંધીના પક્ષમાં છે. 2016 પછી, જો નકલી દારૂ પીવાથી મૃત્યુ પામેલા લોકોના સંબંધીઓ અમને અરજી આપશે, તો અમે તેમને મદદ કરીશું” મહત્વનું છે કે, અગાઉ તેમણે કહ્યું હતું કે, આવા મામલામાં બિહાર સરકાર એક પણ રૂપિયાની મદદ નહીં કરે. હવે આ મામલે તેઓએ ફરી પોતાના નિવેદનની વિરુદ્ધ જાહેરાત કરી છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે