મહીસાગરના સંતરામપુરમા પોલીસ પર હુમલો

0
45

પોલીસ પર પથ્થર મારો કરતા 2 પોલીસકર્મી થયા ઈજાગ્રસ્ત

મહીસાગરના સંતરામપુરમા પોલીસ પર હુમલો થવાની ઘટના બની છે. સંતરામપુરના વાંજીયા ફૂટ ખાતે પોલીસ ચેકીંગ દરમિયાન પોલીસ જવાનો પર હુમલો થયો હતો. સીટ બેલ્ટનો મેમો આપવાનું કહેતા 8 ઈસમો એ ગાડી માંથી ઉતરી કર્યો પોલીસ પર પથ્થર મારો કર્યો

પોલીસ પર પથ્થર મારો કરતા 2 પોલીસ કર્મી થયા ઈજા ગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા પંચમહાલ ના  8 ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી આગળ ની કાયૅવાહી હાથ ધરી છે

વધુ માહિતી માટે જોતા રહો વી.આર. લાઈવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ