Home Desh Assam: રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અને જયરામ રમેશની કાર પર હુમલો

Assam: રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અને જયરામ રમેશની કાર પર હુમલો

0
532
Assam: યાત્રામાં ભાગ ન લેવા લોકોને ધમકાવવામાં આવી રહ્યા છે
Assam: યાત્રામાં ભાગ ન લેવા લોકોને ધમકાવવામાં આવી રહ્યા છે

Assam: કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે આઠમો દિવસ છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા અરુણાચલ પ્રદેશના રાજગઢ-હોલોંગી વિસ્તારમાંથી શરૂ થઈ હતી. આ વિસ્તાર અરુણાચલ પ્રદેશ અને આસામ (Assam) ની સરહદ પર આવેલો છે. અહીંથી યાત્રા ફરી આસામમાં પ્રવેશ કરશે.

Assam: યાત્રામાં ભાગ ન લેવા લોકોને ધમકાવવામાં આવી રહ્યા છે

આ દરમિયાન રાહુલે આસામ સરકાર  (Assam Gov.) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપની આગેવાની હેઠળની સરકાર લોકોને ન્યાય યાત્રામાં જોડાવા સામે ધમકાવી રહી છે અને યાત્રાના માર્ગો પર કાર્યક્રમોને મંજૂરી આપવાનો પણ ઇનકાર કરી રહી છે.

Assam: યાત્રામાં ભાગ ન લેવા લોકોને ધમકાવવામાં આવી રહ્યા છે

Assam: રાહુલે જાહેર સભામાં કહી આ વાત

રાહુલ ગાંધી જિલ્લા મુખ્યાલય વિશ્વનાથ ચરિયાલી ખાતે જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે ભાજપ ધમકીઓ આપે છે, પરંતુ લોકો તેનાથી ડરતા નથી.

Assam: યાત્રામાં ભાગ ન લેવા લોકોને ધમકાવવામાં આવી રહ્યા છે

લાંબા- લાંબા ભાષણો…

રાહુલ ગાંધીએ કહ્યું, ‘અમે યાત્રા દરમિયાન લાંબુ ભાષણ આપતા નથી. અમે દરરોજ સાત-આઠ કલાક મુસાફરી કરીએ છીએ, તમારા મુદ્દાઓ સાંભળીએ છીએ અને અમારો ઉદ્દેશ્ય આ મુદ્દાઓને ઉઠાવવાનો છે.

6 30

તેઓ (સરકાર) માને છે કે તેઓ લોકોને દબાવી શકે છે. પરંતુ તેમને ખ્યાલ નથી કે આ રાહુલ ગાંધીની યાત્રા નથી. લોકોનો અવાજ ઉઠાવવાની આ યાત્રા છે.

બાળકો પણ ડરવા લાગ્યાઃ સીએમ સરમા

નોંધનીય છે કે આસામ (Assam) ના સીએમ હિમંતા બિસ્વા સરમાએ તાજેતરમાં કહ્યું હતું કે, “રાહુલ ગાંધી પહેલા મારાથી ડરતા હતા, હવે તેઓ મારા બાળકથી પણ ડરવા લાગ્યા છે.”

Assam: યાત્રામાં ભાગ ન લેવા લોકોને ધમકાવવામાં આવી રહ્યા છે

ન્યાય યાત્રા પર હુમલો, કોંગ્રેસે બીજેપી પર લગાવ્યો ગંભીર આરોપ

કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડિયો શેર કરતા લખ્યું કે, થોડા સમય પહેલા સનીતપુરના ઝુમુગુરીહાટમાં મારા વાહન પર બેકાબુ બીજેપીના ટોળાએ હુમલો કર્યો અને વિંડશીલ્ડ પર લાગેલા બેનર પણ ફાડી નાખ્યા અને ભારત જોતો ન્યાય યાત્રા વિરોધી નારા લગાવ્યા હતા પરંતુ અમે અમારો સંયમ જાળવી રાખ્યો હતો, ગુંડાઓ સામે હાથ લહેરાવ્યા અને ઝડપથી આગળ વધી ગયા. આ નિઃશંકપણે આસામના સીએમ હિમંતા બિસ્વા કરાવી રહ્યા છે. અમે ડરતા નથી અને લડતા રહીશું.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે