Home Desh પાકિસ્તાને ભારત પર પરમાણુ હુમલા સક્ષમ શાહીન મિસાઇલથી હુમલો #bharat #pakistan #indiapakistanwar...

પાકિસ્તાને ભારત પર પરમાણુ હુમલા સક્ષમ શાહીન મિસાઇલથી હુમલો #bharat #pakistan #indiapakistanwar #nuclearattack #sahinmissile #delhi

0
586

પાકિસ્તાને ભારત પર પરમાણુ હુમલા #bharat #pakistan #indiapakistanwar #nuclearattack #sahinmissile – પાકિસ્તાને ‘ઓપરેશન સિંદૂર’ પછી ભારત પર પરમાણુ સક્ષમ શાહીન મિસાઇલથી હુમલો કર્યો હોવાના દાવાઓ સામે આવ્યો હતો, જો કે આ શાહીન મિસાઇલનો ઉપયોગ પાકિસ્તાને ન કર્યાનો દાવો કરી રહ્યુ છે. પરંતુ તેના પુરાવા જોતા જ ખબર પડે છે. પાકિસ્તાને આ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો. આ મિસાઇલ અંગે ભારતીય સેનાએ રવિવારે પુષ્ટિ આપી હતી કે પાકિસ્તાન દ્વારા અંધાધૂંધ ગોળીબાર અને તોપમારા દરમિયાન મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતે તેની S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વડે આ મિસાઇલને અટકાવી હતી.

પાકિસ્તાને ભારત પર પરમાણુ હુમલા શાહીન મિસાઇલ છોડવાનો ઇન્કાર કર્યો

આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં, ભારતે ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર નિશાન સાધ્યું હતું, જેમાં 9 આતંકવાદી તાલીમ શિબિરોનો નાશ કરવામાં આવ્યો હતો અને મસૂદ અઝહરના પરિવારના સભ્યો સહિત મુખ્ય દોષિતોનો ખતમ કરવામાં આવ્યો હતો.

હવાઇ સંરક્ષણ પ્રણાલીએ 200 કિ.મી મિસાઇલને નાશ કરી

પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા દાવાઓમાં, ભારતના S-400 મિસાઇલ સિસ્ટમ અને બ્રહ્મોસ મિસાઇલ બેઝને નુકસાન પહોંચાડવાનો સમાવેશ થાય છે. તેમ છતાં, ભારત સરકારે આ દાવાઓને ખોટા અને ભ્રામક ગણાવ્યા છે, અને પુરાવા તરીકે સમય-મુદ્રિત છબીઓ રજૂ કરી છે. આ સમગ્ર ઘટનાક્રમમાં, ભારતે તેની સુરક્ષા ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું છે અને પાકિસ્તાનની દાવાઓને ખંડન કર્યું છે. આ ઘટનાએ બંને દેશો વચ્ચેના તણાવને વધુ ઊંડો કર્યો છે.

પાકે.દિલ્હી પર હુમલો કરવા મિસાઇલનો ઉપયોગ કર્યાનો ઇનકાર

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે