Home Breaking News PM MODI IN AYODHYA :  આજે વડાપ્રધાન મોદી અયોધ્યામાં, રામલલાના દર્શન કરી...

PM MODI IN AYODHYA :  આજે વડાપ્રધાન મોદી અયોધ્યામાં, રામલલાના દર્શન કરી યોજશે રોડ શો !!   

0
905
PM MODI IN AYODHYA
PM MODI IN AYODHYA

PM MODI IN AYODHYA : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ દેશભરમાં લોકસભા ચૂંટણીને લઈને પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે તેઓ ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. જ્યાં ઈટાવા અને ધૌરહરામાં જનસભા પછી અયોધ્યા જવાના છે. આજે સાંજે 7 વાગ્યે પીએમ મોદી રામ લલ્લાના દર્શન કરશે. જે બાદ તેઓ રોડ શોમાં ભાગ લેશે.

PM MODI IN AYODHYA

PM MODI IN AYODHYA :  લોકસભા ચૂંટણીને લઈ ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે રવિવારે અયોધ્યા જશે. વાત જાણે એમ છે કે, આજે PM મોદી અયોધ્યામાં પહેલા ભગવાન રામલલાના દર્શન કરશે અને પછી રોડ શો કરશે. આ પહેલા PM મોદીએ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન સમયે અયોધ્યામાં રોડ શો કર્યો હતો. મહત્વનું છે કે, લોકસભા ચૂંટણી 2024 વચ્ચે PM મોદી પહેલીવાર અયોધ્યા જઈ રહ્યા છે.

PM MODI IN AYODHYA :  વડાપ્રધાન મોદી હાલ લોકસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. દરરોજ તેઓ દેશના વિવિધ ભાગોમાં રોડ શો અને ચૂંટણી સભાઓને સંબોધિત કરી રહ્યા છે. આ શ્રેણીમાં તેઓ રવિવારે એટલે કે 5 મેના રોજ અયોધ્યા પહોંચી રહ્યા છે. જોકે તેઓ ચૂંટણી પ્રચારના સંબંધમાં અયોધ્યા જઈ રહ્યા છે પરંતુ તેમના કાર્યક્રમ પહેલા તેઓ રામ મંદિરમાં ભગવાન રામલલાના દર્શન કરશે.

PM MODI IN AYODHYA

PM MODI IN AYODHYA :  અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પીએમ મોદીએ ભાગ લીધો હતો. જે બાદ આ પ્રથમ અવસર છે, જ્યારે પીએમ અયોધ્યા આવી રહ્યા છે. અહીં પીએમ મોદી ભાજપના ઉમેદવાર લલ્લૂ સિંહ માટે રોડ શો પહેલા રામ લલ્લાના દર્શન કરશે.

PM MODI IN AYODHYA :  અયોધ્યાથી કોણ કોણ મેદાનમાં છે?

PM MODI IN AYODHYA

PM MODI IN AYODHYA :  ફૈઝાબાદમાં પાંચમા તબક્કામાં મતદાન થશે. અહીં 20 મેના રોજ મતદાન થશે. પાંચમા તબક્કામાં મોહનલાલગંજ, લખનૌ, રાયબરેલી, અમેઠી, જાલૌન, ઝાંસી, હમીરપુર, બાંદા, ફતેહપુર, કૌશામ્બી, બારાબંકી, કૈસરગંજ અને ગોંડામાં પણ મતદાન થશે. બસપાએ અયોધ્યા (ફૈઝાબાદ લોકસભા મતવિસ્તાર)થી પોતાના ઉમેદવાર તરીકે બ્રાહ્મણ ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. BSPમાં જોડાયા બાદ માયાવતીએ અયોધ્યાથી આંબેડકર નગરના ભાજપના પૂર્વ જિલ્લા અધ્યક્ષ સચ્ચિદાનંદ પાંડે ‘સચિન’ને ટિકિટ આપી છે. બીજી તરફ ભાજપે આ સીટ પર અવધેશ પ્રસાદ પર લલ્લુ સિંહ અને સમાજવાદી પાર્ટી-કોંગ્રેસ ગઠબંધન પર વિશ્વાસ વ્યક્ત કર્યો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે