Home Videsh ઇઝરાયેલ – હમાસ યુદ્ધ – જાણો શું થયું આજે

ઇઝરાયેલ – હમાસ યુદ્ધ – જાણો શું થયું આજે

0
571
ઇઝરાયેલ - હમાસ યુદ્ધ - જાણો શું થયું આજે
ઇઝરાયેલ - હમાસ યુદ્ધ - જાણો શું થયું આજે

ઇઝરાયેલ હમાસ યુદ્ધ વિવાદ ચરમસીમાએ છે. ઇઝરાયેલ હમાસ વચ્ચેના યુદ્ધ શરુ થયાને નવ દિવસ પુરા થયા છે હમાસના હુમલાના જવાબમાં ગાઝા પર વળતા હુમલામાં વધુ એક માનવીય સંકટના સ્વરૂપે ઉભરી આવ્યું અને ગાઝા પટ્ટીમાં જ્યાં જુઓ ત્યાં વિનાશ જોવા મળ્યો. હમાસ સંગઠન દ્વારા આતંકી હુમલો થયો છે તેવું ઇઝરાયેલ દ્વારા કહેવામાં આવ્યું ત્યાજ હમાસ સંગઠન આઝાદીની લડાઈ ગણાવી રહ્યું છે. આ સંઘર્ષમાં અંદાજે અત્યાર સુધીમાં ઇઝ્રયેલ અને હમાસના 2300થી વધુ નાગરિકો મોતને ભેટ્યા છે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રે પણ ઈઝરાયેલ તરફથી કરવામાં આવી રહેલા બોમ્બ મારાની ચિંતા જતાવીને કહ્યું છેકે ગાઝા પટ્ટીને ઇઝરાયેલ નર્કાગાર બનાવી રહ્યું છે અને તે માનવજાત માટે નિરાશા જનક છે.

ઇઝરાયેલ હમાસના સંઘાર વચ્ચે ઓપરેશન અજય ભારત સરકારનું ચાલી રહ્યું છે ત્યારે ઇઝરાયેલથી વધુ એક વિમાન ભારતીય નાગરિકોને લઈને ચેનની એરપોર્ટ પર આવી પહોંચ્યું છે . તામીલનાડુના આરોગ્યમંત્રી સુબ્રમણ્યમ દ્વારા કરવામાં આવેલા એક નિવેદનમાં આ જાણકારી મળી. તેમને કહ્યું કે યુધ્ધને કારણે ઇઝરાયેલ પંથકમાં ભારતીય નાગરિકોના સંપર્ક નંબર અનુસાર કેન્દ્ર સાકારે ૧૨૮ નાગરિકોની એક યાદી આપવામાં આવી હતી. અને આ યાદી અનુસાર ઇઝરાયેલ સરકારનો સંપર્ક કરીને ઓપરેશન અજય હેઠળ નાગરિકોને પરત લાવવામાં આવ્યા છે. અને ટૂંક સમયમાં જ અન્ય એક web સાઈટ પણ તમિલનાડુ સરકાર મદદ માટે શરુ કરશે .

ઇઝરાયેલ હમાસના સંઘર્ષ વચ્ચે ઓવૈસીએ નિવેદન આપ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેલેસ્ટિનિયન નાગરિકો પ્રત્યે સંવેદના બતાવવી જોઈએ અને તે અગ્રીકો સાથે એકતા દર્શાવવાના પ્રયાસો કરવા જોઈએ અને આ મુસ્લિમોનો મુદ્દો નથી પરંતુ માનવતાનો મુદ્દો છે તેઓ પણ ન્યાયના હકદાર છે .

ઇઝરાયેલ સેનાના સત્તાવાર નિવેદન અનુસાર ગાઝા પટ્ટીમાંથી ઈજીપ્ત તરફ જવાના માનવતાવાદી કોરીડોરને ખોલવામાં આવ્યો હતો. આ દરમિયાન હમાસના આતંકીઓએ ઘુસણખોરી કરતા અટકાવાયા છે અને ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો છેકે હમાસ દ્વારા આશ્રય મેળવતા લોકો પાસેહી ઘર સમાન અને કારની ચાવીઓ જપ્ત કરવામાં આવી છે.

ઇઝરાયેલ પોતાના દાયરા બહાર કામ કરી રહ્યું છે તેવું નિવેદન ચીન દ્વારા આવ્યું છે . ઇઝરાયેલ હમાસના સંઘર્ષ બાદ સ્થિતિ વણસી રહી છે અને આ સંઘર્ષ નવ દિવસ થવા આવ્યા છે . ચીને કહ્યું કે ઇઝરાયેલ પોતાની કાર્યવાહી પર કાબુ મેળવે .

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે