Home Desh મણીપુરમાં હિંસા યથાવત

મણીપુરમાં હિંસા યથાવત

0
460

મણીપુરમાં હિંસા યથાવત

અજાણ્યા બંદૂકધારીઓ અને આસામ રાઇફલ્સના જવાનો વચ્ચે ગોળીબાર

બંદૂકધારીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન

મણીપુરમાં હિંસા યથાવત છે.ગુરુવારે સવારે 5 વાગ્યે મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમમાં ઉત્તર બોલજંગમાં અજાણ્યા બંદૂકધારીઓ અને આસામ રાઇફલ્સના જવાનો વચ્ચે ગોળીબાર થયો હતો.મણીપુરમાં હિંસામાં અનેક લોકો જીવ ગુમાવી ચુક્યાં છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને બંદૂકધારીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે .સૂત્રોના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે 5:45 વાગ્યાની આસપાસ ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં YKPIની ઉત્તરે આવેલા ઉરંગપત પાસે નાના હથિયારોના ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો. અજાણ્યા બંદૂકધારીઓએ હરોથેલમાં ગોળીબાર કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી અમિત શાહે 24મી જૂને બેઠક બોલાવી

દિલ્લીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી

કોંગ્રેસના નેતા  કે.સી. વેણુગોપાલનું નિવેદન

મણિપુર છેલ્લા 53 દિવસથી સળગી રહ્યું છેઃ કે.સી. વેણુગોપાલ

પીએમ મોદી આ અંગે એક શબ્દ પણ બોલ્યો નહીઃ કે.સી. વેણુગોપાલ

કેન્દ્રીય મંત્રી અમિત શાહે 24મી જૂને  દિલ્લીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે . આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે  અમે પીએમ મોદીની મુલાકાતની અપેક્ષા રાખી રહ્યા હતા. મણિપુર છેલ્લા 53 દિવસથી સળગી રહ્યું છે પરંતુ  પીએમ મોદીએ આ અંગે  એક શબ્દ પણ બોલ્યો નહીં. મણિપુરનું પ્રતિનિધિમંડળ વડાપ્રધાનને મળવા માટે છેલ્લા 10 દિવસથી અહીં હતું પરંતુ તેઓ મળ્યા ન હતા. તો હવે દિલ્હીમાં બેઠકનો શું ફાયદો?:

શાળઓ પણ કરવામાં આવી છે બંધ

૧ જુલાઈ સુધી શાળાઓ રહેશે બંધ

ઈન્ટરનેટ સેવા પણ બંધ રહેશે

25 જૂન સુધી ઇન્ટરનેટ સેવા બંધ

ગૃહમંત્રી અમિત શાહની બેઠક બાદ અને સમીક્ષા બાદ પણ હજુ પણ મણિપુરની હિંસા શાંત નથી થઇ રહી.બુધવારના રોજ પણ મણિપુરના કેટલાક વિસ્તારમાં ગોળીબાર થયો હોવાના અહેવાલ છે. મણિપુર હિંસાને જોતા સરકારે એક જુલાઈ સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ પણ 25 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે

વાંચો અહીં દિલ્હીમાંઃમંદિરની રેલીંગ તોડવાને લઈને હોબાળો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે