Home Politics કુશ્તીબાજો વર્સેસ બ્રિજભૂષણસિંહ મામલે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું નિવેદન

કુશ્તીબાજો વર્સેસ બ્રિજભૂષણસિંહ મામલે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું નિવેદન

0
583

સરકાર ન તો કોઈને બચાવી રહી છે કે ન તો બચાવવા ઈચ્છે છે : અનુરાગ

સરકાર ઈચ્છે છે કે નિષ્પક્ષ તપાસ થાય : અનુરાગ

છેલ્લા કેટલાય સમયથી કુશ્તીબાજો બ્રિજભૂષણસિંહ પર સરકાર એક્શન લે તેવી માંગ કરી રહ્યા છે. કુશ્તીબાજોનો આરોપ છે કે, સરકાર બ્રિજભૂષણસિંહને બચાવી રહી છે. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે, “અમારી સરકાર રમતગમત અને ખેલાડીઓના ઉત્‍થાન માટે સતત પ્રયત્‍નશીલ છે અને રહેશે. જે ત્રણ કુશ્તીબાજોએ પોતાની વાત મૂકી, ત્‍યારે હું મારા બધા પ્રવાસ છોડીને દિલ્‍હી પાછો આવ્‍યો. અમે સતત બે દિવસ મળ્‍યા હતા. કુશ્તીબાજોએ આ અંગે બ્રિજભૂષણસિંહ સામે કાર્યવાહી કરવા પણ માંગ કરી હતી. અમે કુશ્તીબાજોને પૂછીને જ કમિટીની રચના કરી હતી. સમિતિએ પણ નિષ્‍પક્ષ તપાસ હાથ ધરી હતી. ન તો અમે કોઈને બચાવી રહ્યા છીએ અને ન તો કોઈને બચાવવા ઈચ્‍છીએ છીએ. ભારત સરકાર ઈચ્‍છે છે કે, નિષ્‍પક્ષ તપાસ થવી જોઈએ.”

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે