Home Politics ઓડિશા ટ્રેન દુર્ઘટના પર વૈશ્વિક નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું

ઓડિશા ટ્રેન દુર્ઘટના પર વૈશ્વિક નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું

0
699

ઓડિશા ટ્રેન દુર્ઘટના અંગે વૈશ્વિક નેતાઓ દ્વારા દુઃખ વ્યકત કરવામાં આવ્યું છે.

ઓડિશા દુર્ઘટના પર વૈશ્વિક નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું – સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ ચાબા કોરોશીએ ટ્વીટ કરીને કહ્યું છે કે , ભારતના ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. મારા વિચારો અને પ્રાર્થના પીડિતો, તેમના પરિવારો અને ઈમરજન્સી સેવાઓ સાથે છે. લોકો અને ભારત સરકારને હૃદયપૂર્વક સંવેદના.

પાકિસ્તાનના પ્રધાનમત્રી શાહબાઝ શરીફે ટ્વીટ કરીને લખ્યું છે કે, ભારતમાં એક ટ્રેન દુર્ઘટનામાં સેંકડો લોકોના જીવ ગુમાવવાથી ખૂબ જ દુઃખ થયું. આ દુર્ઘટનામાં તેમના પ્રિયજનોને ગુમાવનારા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હું હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.

ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ લખ્યું કે ભારતના ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાની તસવીરો અને અહેવાલો મારું હૃદય તોડી નાખે છે. હું એવા લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના મોકલી રહ્યો છું જેમણે પ્રિયજનોને ગુમાવ્યા છે, અને હું ઘાયલોને મારા વિચારોમાં રાખું છું. આ મુશ્કેલ સમયમાં કેનેડાના લોકો ભારતના લોકો સાથે ઉભા છે.

જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ ટ્વીટ કરીને ઘટના અંગે દુઃખ વ્યક્ય કરતા કહ્યું છે કે , ઓડિશા રાજ્યમાં ટ્રેન દુર્ઘટનામાં અનેક અમૂલ્ય જીવોના નુકશાન અને ઘાયલ થવાના સમાચારથી મને ખૂબ જ દુઃખ થયું છે. જાપાન સરકાર અને લોકો વતી તેમના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હું દિલથી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું. હું ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરું છું.

વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે