Home Desh અમિત શાહની મણીપુર માં અપીલ સાથે શાંતિ પૂર્ણ માહોલ

અમિત શાહની મણીપુર માં અપીલ સાથે શાંતિ પૂર્ણ માહોલ

0
457

અમિત શાહની મણીપુર માં અપીલ કરી એના એક જ દિવસ બાદ અલગ અલગ સ્થળોએ ૧૪૦થી વધુ હથિયારો સરેન્ડર કરવામાં આવ્યા.ગુરુવારે શાહે મણીપુરના લોકોને તેમના હથિયારો વહીવટી તંત્રને સોપવા અપીલ કરી હતી.જોકે તેમને ચેતવણી પણ આપી હતી કે,રાજ્યમાં સર્ચ ઓપરેશનમાં જો કોઈની પાસે હથિયાર મળ્યા તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

મણીપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહની અપીલ માં સમર્થન જોવા મળ્યું છે.મણીપુરના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહ ,”શુક્રવારે રાજ્યમાં અલગ-અલગ સ્થળોએ 140થી વધુ હથિયારો અને 11 મેગેઝિન સરેન્ડર કરવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, હથિયારોમાં સેલ્ફ લોડિંગ રાઈફલ્સ, કાર્બાઈન, એકે અને ઈન્સાસ રાઈફલ્સ, લાઈટ મશીન ગન, પિસ્તોલ, એમ-16 રાઈફલ્સ, સ્મોક ગન/ટીયર ગેસ, સ્ટેન ગન અને ગ્રેનેડ લોન્ચરનો સમાવેશ થાય છે. “આની સાથે મણીપુરની શાહની મુલાકાતના છેલ્લા દિવસે લોકોને તેમના હથિયારો સુરક્ષા દળો અને વહીવટીતંત્રને સોંપવાની અપીલ કરી હતી.

ન્યાયિક પંચ હિંસાની તપાસ કરશેઃ શાહ

અમિતશાહે ગુરુવારે જાહેરાત કરી હતી કે મણિપુરમાં જાતીય હિંસાણી તપાસ માટે નિવૃત મુખ્ય ન્યાયાધીશ સ્થરના ન્યાયાધીશણી અધ્યક્ષસ્થામાં ન્યાયિક પંચણી રચના કરવામાં આવશે.વધુમાં” હિંસાના કારણો શું છે અને તેના માટે કોણ જવાબદાર છે… આ તમામની તપાસ કરવા માટે હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ સ્તરના જજની અધ્યક્ષતામાં એક કમિશનની રચના કરવામાં આવશે.”

અમિતશાહએ ઉગ્રવાદીઓને ચેતવણી પણ આપી હતી

“સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ (SOO) સંધિ”નું ઉલ્લંઘન કરશો તો તેમની સામે કડક કાર્યવાહી કરીશું.કોઈપણ વિચલનને ગંભીરતાથી લેવામાં આવશે,સંધિના ભંગ તરીકે ગણવામાં આવશે.કારકણી શરતોનું પાલન કરો.

આદિવાસી એકતા કુચ બાદ હિંસા સારું થઇ હતી.

મણિપુરમાં હાઇકોર્ટના આદેશના વિરોધમાં ૩ મેના રોજ આદિવાસી એકતા માર્ચ કાઢવામાં આવી હતી.આ સમય દરમિયાન જ પ્રથમ વખત જાતીય હિંસા ફાટી નીકળી હતી.૩ મે એ મેઇતેઈ સમુદાયે અનુસુચિત જતી (st) દરજ્જાની માંગ સાથે મોટો વિરોધ કર્યો હતો.ત્યારબાદ આદિવાસી એકતા માર્ચનું આયોજન કરવામાં આવ્યું.ગ્રામવાસીઓને આનામત જંગલની જમીનમાંથી કાઢી મુકવા મુદ્દે અનેક નાના આંદોલનો થયા હતા.

મણીપુરની વસ્તી લગભગ ૫૩ ટકા મેઇતેઈ સમુદાયનો હિસ્સો છે.અને મોટાભાગના સમુદાય ઇમ્ફાલ ખીણમાં રહે છે.નાગા અને કુકી સમુદાયો કુલ વસ્તીના ૪૦ ટકા છે અને પહાડી જિલ્લાઓમાં રહે છે.

ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને શું શિખામણ આપી? જાણો…

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે