Home State Gujarat બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર અમદાવાદમાં યોજાશે

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર અમદાવાદમાં યોજાશે

0
516

અમદાવાદમાં બે દિવસના દિવ્ય દરબારના કાર્યક્રમનું આયોજન

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ દેશ-વિદેશમાં ખૂબ જ પ્રચલિત થઈ રહ્યા છે. ત્યારે સૌ પ્રથમ વખત ગુજરાતમાં અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ આવવાના છે. ત્યારે આગામી 29 તેમજ 30 મે બે દિવસ ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ શહેરના ચાણક્યપુરી બ્રિજ પાસે  શક્તિ ચોકમાં અંબાજી માતાના મંદિરે પધારવાના છે.

બે દિવસના  દિવ્ય દરબારના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આયોજક અમિત શર્માનું કહેવું છે કે હજારોની સંખ્યામાં ભક્તો આવશે તેમને દર્શન કરવાનો મોકો આપીશું તેમજ મોટી સંખ્યામાં સંતો મહંતો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે.

તેમજ ઉતારાની વ્યવસ્થાઓ પણ અગાઉથી કરવામાં આવી છે. બાબાના દિવ્ય દરબારમાં આવતા હજારો ભક્તો માટે શહેર પોલીસ તરફથી પણ તમામ મંજૂરીઓ લેવાઈ ગઈ છે. તેમજ ભીડ વધે તો ખાનગી સિક્યુરિટી કંપનીના એક હજારથી વધારે ગાર્ડની ગોઠવવામાં આવી છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઈવ

સતત સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે