અર્જુન રામ મેઘવાલ દેશના નવા કાયદા મંત્રી બનાવાયા છે અને કિરેન રીજ્જુનું મંત્રાલય બદલવામાં આવ્યું છે . અહી ઉલ્લેખનીય છેકે કિરેન રીજ્જું કોર્ટ અંગેની ટિપ્પણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મોદી સરકાર દ્વારા હાલ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રી કિરેન રીજ્જુનું મંત્રાલય બદલવામાં આવ્યું
RELATED ARTICLES