ચીનના  વિદેશ મંત્રીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

0
132

ભારતમાં SCOની બેઠકમાં ભાગ લઈને પાકિસ્તાન પહોંચેલા  ચીનના વિદેશ મંત્રીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે.ચીનના વિદેશ મંત્રીએ પાકિસ્તાનને ખુશ કરવા પાકિસ્તાનમાં જમ્મુ-કાશ્મીનો મુદ્દો ઉઠાવ્યો છે.તેમણે નિવેદન આપ્યું છે કે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો એ ઈતિહાસની દેન છે.અને આ અંગે એક તરફી નિર્ણય લેતા પહેલા વિચાવું જોઈએ.અને  યુએનમાં જે ઠરાવ થયો છે તે મુજબ નિર્ણય લેવો જોઈએ

વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ