વલસાડ નેશનલ હાયવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક સાથે પંચ વાહનો અથડાતા ટ્રફિક જામ સર્જાયો હતો.ઉદવાડા પુલ સર્જાયલા આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ પંચ જેટલા વાહનો એક સાથે અથડાતા વલસાડથી મુંબઈ જવાના માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ક્રેઈનની મદદ લેવામાં આવી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.પરંતુ કારમાં સવાર લોકોને સમાન્ય ઈજાઓ પહોંચી હતી. વહાનોને છુટા પાડવા માટે ક્રેઈનની મદદ લેવી પડી હતી વીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ
Discover more from VR LIVE GUJARAT: Gujarat News
Subscribe to get the latest posts to your email.