યુએન હેડક્વાર્ટરમાં લાઈવ સાંભળવામાં આવશે મનકી બાત  

0
151

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનકી બાત કાર્યક્રમનો રવિવારે 100મો એપિસોડ પ્રસારિત કરવામાં આવશે.માઈક્રોસોફ્ટના  કો-ફાઉન્ડર બિલ ગેસ્ટે  પણ વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા છે.યુએનએ પણ આ અંગે ટ્વિટ કરીને મહાતિ આપી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનકી બાત કાર્યક્રમના 100મો એપિસોડ યુએન હેડક્વાર્ટરમાં પણ લાઈવ સાંભળવામાં આવશે.તો બીજી તરફ સમગ્ર ભારતમાં પણ આ વિશેષ એપિસોડ સાંભળવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.  માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ