Home Breaking News વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૧૭ એપ્રિલનો ગુજરાત પ્રવાસ રદ્દ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૧૭ એપ્રિલનો ગુજરાત પ્રવાસ રદ્દ

0
429

સૌરાષ્ટ્ર-તમિલ સંગમનો પ્રારંભ કરાવવાના હતા પીએમ મોદી

કર્ણાટક ચૂંટણીને ધ્યાને રાખી પીએમનો ગુજરાત પ્રવાસ રદ્દ : સૂત્ર

ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટકનો ગઢ હાંસલ કરવા અનુભવી નેતાઓનો ફોજ મેદાને ઉતારી દીધી છે. પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સહીત અનેક દિગ્ગજ નેતાઓ કર્ણાટકનો પ્રવાસ ખેડી રહ્યા છે. તે વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ મોદીનો 17 એપ્રિલનો ગુજરાત પ્રવાસ અચાનક જ રદ્દ કરવામાં આવ્યો છે. તેઓ 17 એપ્રિલના રોજ ગીર-સોમનાથમાં તમિલ સંગમનો પ્રારંભ કરાવવાના હતા અને સોમનાથ મંદિરની પણ મુલાકાત લેવાના હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, તેમનો ગુજરાત પ્રવાસ રદ્દ કરવા પાછળ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ કર્ણાટક ચૂંટણીને ધ્યાને રાખીને આ પ્રવાસ રદ્દ થયો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. તેમના સ્થાને કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતા છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે