Home Gujarat Ahmedabad વિશ્વ પુસ્તક દિવસ કેમ ઉજવાય છે, 23 એપ્રિલ પાછળ છે રસપ્રદ વાતો

વિશ્વ પુસ્તક દિવસ કેમ ઉજવાય છે, 23 એપ્રિલ પાછળ છે રસપ્રદ વાતો

0
748

કોઈએ સાચું જ કહ્યું છે કે એક સારું પુસ્તક સો મિત્રોની ગરજ સારે છે. પુસ્તકોનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે, તમને થશે કે અચાનક પુસ્તકોની ચર્ચા કેમ,,તો તમને જણાવી દઇએ કે 23 એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક દિવસ,,તમને થશે સ્માર્ટ ફોનના યુગમાં પુસ્તકોનો શુ કામ,,તો ચલો તમને જણાવીએ વિશ્વ પુસ્તક દિવસનું મહત્વ અને કેમ ઉજવાય છે આ ખાસ દિવસ


પુસ્તકોની દુનિયા ગજબ હોય છે, અહીથી સર્જન પણ થઇ શકે અને વિનાશ પણ,, ત્યારે તમને જણાવીએ કેયુનેસ્કોએ 23 એપ્રિલ 1995ના રોજ વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી શરૂ કરી હતી. ત્યારબાદથી લોકોમાં પુસ્તકો વિશે જાગૃત કરવા અને પુસ્તકોનું મહત્વ સમજાવવા માટે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવે છે. એટલું જ નહીં 23 એપ્રિલની તારીખ પસંદગી કરવા પાછળનું કારણ પણ ખાસ છે,. 23 એપ્રિલના રોજ જાણીતા લેખક વિલિયમ શેક્સપીયર, મિગ્યુએલ દે સર્વેન્ટસ અને જોસેફ પ્લેયા ​​23 એપ્રિલના રોજ મૃત્યુ પામ્યા હતા. તે જ સમયે મેન્યુઅલ મેજિયા વલેજો અને મોરિસ ડ્રુનનો જન્મ 23 એપ્રિલના રોજ થયો હતો.



આજના ઈન્ટરનેટના યુગમાં સ્માર્ટ ફોનમાં દુનિયા સમાઇ ગઇ છે, આખા વિશ્વનું જ્ઞાન આંગળીના ટેરવે આવી ગઈ છે પરંતુ વ્યક્તિ પોતે જ સમાજ અને પોતાની જાતથી વિખૂટો પડી ગયો છે. આત્મજ્ઞાન માટે એકમાત્ર રસ્તો પુસ્તકો છે. આજના યુગના બાળકોને પુસ્તકોના મહત્વ વિશે ખબર પડે તે માટે ખાસ વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવે છે.



પુસ્તકો મનુષ્યના શ્રેષ્ઠ મિત્રો છે, આપણી આસપાસની તમામ વસ્તુઓ જાણવા માટે આપણે હંમેશા પુસ્તકો વાંચવા જોઈએ. આપણે આપણા પુસ્તકોની યોગ્ય રીતે કાળજી લેવી જોઈએ અને તેને યોગ્ય સ્થિતિમાં રાખવા જોઈએ.પુસ્તકો આપણને જ્ઞાન મેળવવામાં મદદ કરે છે. પુસ્તકોની મદદથી ભૂતકાળ અને વર્તમાન અંગે માહિતી મળે છે જેની મદદથી આપણે આપણું ભવિષ્ય સુધારી શકીએ છીએ,,ત્યારે તમામને પુસ્તક દિવસની શુભકામનાઓ,,


રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે