OFFBEAT 85 | ધર્મ- નિર્જલા એકાદશીનું મહત્વ | VR LIVE

0
77

જો તમે આખા વર્ષ દરમિયાન એક પણ એકાદશી નથી કરતા અને નિર્જલા એકદશી કરો છો તો તમને વર્ષભરની તમામ એકાદશીનું ફળ મળી શકે છે. આ એકદશીના વ્રતથી ભગવાન વિષ્ણુ તેમના ભક્તોથી પ્રસન્ન થાય છે.