જો તમે આખા વર્ષ દરમિયાન એક પણ એકાદશી નથી કરતા અને નિર્જલા એકદશી કરો છો તો તમને વર્ષભરની તમામ એકાદશીનું ફળ મળી શકે છે. આ એકદશીના વ્રતથી ભગવાન વિષ્ણુ તેમના ભક્તોથી પ્રસન્ન થાય છે.
જો તમે આખા વર્ષ દરમિયાન એક પણ એકાદશી નથી કરતા અને નિર્જલા એકદશી કરો છો તો તમને વર્ષભરની તમામ એકાદશીનું ફળ મળી શકે છે. આ એકદશીના વ્રતથી ભગવાન વિષ્ણુ તેમના ભક્તોથી પ્રસન્ન થાય છે.