HomeUncategorizedકોંગ્રેસ ભાજપમાંથી આવેલા  નેતાઓના આધારે ચૂંટણી લડી રહી છેઃઅમિત શાહ

કોંગ્રેસ ભાજપમાંથી આવેલા  નેતાઓના આધારે ચૂંટણી લડી રહી છેઃઅમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે કર્ણાટકના બાગલકોટમાં જાહેર સભામાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ ભાજપમાંથી આવેલા  નેતાઓના આધારે ચૂંટણી લડી રહી છે. જે દર્શાવે છે કે ભાજપમાં નાદારી આવી ગઈ છે. તેમણે વધુમાં કહ્યું કે ધર્મના આધારે 4 ટકા મુસ્લિમ અનામત છે. આ મુસ્લિમ અનામત નાબૂદ કરી છે. શાહે વધુમાં કહ્યું કે અમારું માનવું છે કે ધર્મના આધારે કોઈ અનામત ન હોવી જોઈએ. મુસ્લિમ આરક્ષણ સમાપ્ત કર્યા પછી, અમે એસસી, એસટી, વોક્લિંગા અને લિંગાયતો માટે અનામત વધારવા માટે કામ કર્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments