કાશ્મીરના ઉધમપુરમાં મુન્સિફ કોર્ટનો કરાયો શિલાન્યાસ

0
103

જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહ્યા છે વિકાસના કામો

જમ્મુ-કાશ્મીરના અલગ-અલગ વિસ્તારોમાં વિકાસનું કામ સતત ચાલી રહ્યું છે. આ અંતર્ગત  જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં મુન્સિફ કોર્ટનો શિલાન્યાસ કર્યો . આ ઉમદા કાર્યને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન. કોટીશ્વરસિંહની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.  આ પ્રસંગે વાત કરતાં ચીફ જસ્ટિસે કહ્યું કે આ કોર્ટની સ્થાપના પછી જમ્મુ કાશ્મીરના લોકો માટે ખુબજ ઉપયોગી થઇ પડશે


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.