Home Power Play - Program અમદાવાદ માં તંત્ર ચોમાસામાં તુટેલા રસ્તા ક્યારે બનાવશે ! નાગરિકો કેમ છે...

અમદાવાદ માં તંત્ર ચોમાસામાં તુટેલા રસ્તા ક્યારે બનાવશે ! નાગરિકો કેમ છે નારાજ

0
802

અમદાવાદ મહાનગર પાલિકા ચોમાસા માં વહી ગયેલા કે તુટેલા રસ્તાઓ બનાવવામાં ઉદાસીન કેમ છે, જ્યાં પણ ભુવા પડ્યા ત્યા રસ્તાઓ બંધ કરી દેવાય છે, અથવા કામ કરાય છે તેમાં પણ સ્થિતિ સારી નથી હોતી,અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રહી રહીને રસ્તા પર પડેલા ખાડા પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે આ કામગીરી માત્ર નામની જ કહી શકાય, કારણ કે મોટા ભાગે રોડ પર થીગડા મારવામાં આવી રહ્યાં છે. જે ફરી વરસાદ પડતા ધોવાઈ જશે. ચોમાસા બાદ રોડ રીસર્ફેશ કરી ખાતર પર દીવેલ કરાશે. ત્યારે અમદાવાદ ના નગર જનોમાં રોષની લાગાણી છે,,ત્યારે ચોમાસા પહેલા રોડ બનાવાય તેવી માંગ છે,

  • અમદાવાદના રસ્તા બન્યા ડિસ્કો રસ્તા
  • ચાલુ વર્ષે શહેરમાં નાના-મોટા નવ હજારથી વધુ ખાડા પડ્યા
  • રોડ-રસ્તાને લઈને અનેક ફરિયાદ
  • ફરિયાદ બાદ રોડ-રસ્તા પર થીગડા મારવાનું શરૂ

ચોમાસું શરૂ થતાં જ અમદાવાદવાસીઓની સમસ્યા શરૂ થઈ જાય છે, અને આ સમસ્યા છે શહેરના રસ્તાઓ. ભ્રષ્ટ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા રસ્તાઓ થોડા વરસાદમાં જ ધોવાઈ જાય છે. રોડને લઈ શહેરીજનો દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવી છે. મુખ્યમંત્રી-ગૃહમંત્રીએ આ અંગે નોધ લીધી છે. ત્યારે એકાએક નિંદ્રામાંથી જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રોડ મરામતની કામગીરી મોટા પાયે શરૂ કરી છે. https://www.youtube.com/embed/7w7UCMQ8JbA શહેરમાં ખાડા પુરવાનુ કામ તો કરવામા આવી રહ્યુ છે પરંતુ રીપેરીંગના નામે થીગડા મારવામાં આવી રહ્યા છે. વ્યવસ્થિત રીપેરીંગ કરવાને બદલે થીગડા મારવામાં આવે છે, અને લોકો સાથે એક પ્રકારની છેતરપિંડી કરવામાં આવે છે. જે રીતે રોડ મરામત થઇ રહયા છે તે સાધારણ વરસાદમાં ફરી તુટી જશે અને મરામતના પૈસા પાણીમાં જશે. વરસાદી સીઝન પુર્ણ થયા બાદ રોડ સરફેશ કરવામા આવશે. ત્યારે કોર્પોરેશનની આ પ્રકારની કામગીરીથી લોકોમા રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ મહાનગર પાલિકા ચોમાસા માં વહી ગયેલા કે તુટેલા રસ્તાઓ બનાવવામાં ઉદાસીન કેમ છે, જ્યાં પણ ભુવા પડ્યા ત્યા રસ્તાઓ બંધ કરી દેવાય છે, અથવા કામ કરાય છે તેમાં પણ સ્થિતિ સારી નથી હોતી,અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રહી રહીને રસ્તા પર પડેલા ખાડા પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે આ કામગીરી માત્ર નામની જ કહી શકાય, કારણ કે મોટા ભાગે રોડ પર થીગડા મારવામાં આવી રહ્યાં છે. જે ફરી વરસાદ પડતા ધોવાઈ જશે. ચોમાસા બાદ રોડ રીસર્ફેશ કરી ખાતર પર દીવેલ કરાશે. ત્યારે અમદાવાદ ના નગર જનોમાં રોષની લાગાણી છે,,ત્યારે ચોમાસા પહેલા રોડ બનાવાય તેવી માંગ છે,

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે