Home Dharma ઇસ્લામની પૂજા ફક્ત ભારતમાં જ સુરક્ષિત -મોહન ભાગવત

ઇસ્લામની પૂજા ફક્ત ભારતમાં જ સુરક્ષિત -મોહન ભાગવત

0
476

RSSના વડા મોહન ભાગવતનું મહત્વનું નિવેદન નાગપુરથી આવ્યું છે. તેમને કહ્યું કે ઇસ્લામની પૂજા ભારતમાંજ સુરક્ષિત છે. કેટલાક ધર્મો ભારતની બહારના હતા તે ગયા હવે સુધારવાની જરૂર આપણી છે. નાગપુરમાં સંઘ શિક્ષા વર્ગમાં તેમણે મહત્વનું નિવેદન આપ્યું છે.

ભાગવતે કહ્યું છે સ્પેનથી લઈને મોંગોલિયા સુધી આખી દુનિયામાં ઇસ્લામનું આક્રમણ હતું. ત્યાના લોકો જગ્યા અને ધીમે ધીમે આક્રમણકારોને હરાવ્યા. તેથી ઇસ્લામનો પ્રભાવ ઓછો થયો . ભારતમાં ઇસ્લામની પૂજા સલામત અને સુરક્ષિત રીતે ચાલે છે ત્યારે દરેક ભારતીયની મહત્વની ફરજ છે કે એજતા અને અખંડ ભારત સાચવવું પડશે. અને સીમા પારના દુશ્મન દેશો સામે એક થવું પડશે અને વ્યવસ્થાને , કાયદાને સન્માન આપતા શીખવું પડશે.

વધુમાં ભાગવતે કહ્યું કે દેશમાં અત્યારે ધર્મ , ભાષા, સંપ્રદાય વચ્ચે અપને સૌ વાદ વિવાદ કરીએ છીએ તે યોગ્ય નથી . દરેકે તે સમજવું પડશે અને આવનારી પેઢીને મજબુત ભારત આપવાની જવાબદારી આપણા સૌની છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઇવ

સતત સમાચાર માટે જોતા અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે