Home State Gujarat રાહુલ ગાંધીનો ભારત જોડો યાત્રા ગુજરાતથી કેમ,, જાણો કોંગ્રેસની રણનીતિ !

રાહુલ ગાંધીનો ભારત જોડો યાત્રા ગુજરાતથી કેમ,, જાણો કોંગ્રેસની રણનીતિ !

0
481
ભારત જોડો
ભારત જોડો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રાની બીજા ચરણ માટે આમંત્રણ આપ્યું છે. રાહુલ ગાંધીને મોકલવામાં આવેલા આમંત્રણમાં રાજ્ય એકમે ગુજરાતમાંથી યાત્રા શરૂ કરવા વિનંતી કરી છે. એકમે આ માટે જરૂરી કારણોની ગણતરી કરી છે પણ હવે સવાલો ઉઠ્યા છે કે ગુજરાતની ચૂંટણી સમયે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાથી ગુજરાતને બાકાત રાખ્યું હતું. વિધાનસભાની ચૂંટણી સમયે રાહુલ ગાંધીની સૌથી વધારે જરૂર ગુજરાતમાં હતી એ સમયે રાહુલ ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હતા. યાત્રા મહારાષ્ટ્રમાંથી પસાર થઈ પણ પડોશી રાજ્ય ગુજરાતને બાકાત રખાતાં ગુજરાતમાં કોંગ્રેસ 17 સીટો પર સમેટાઈ ગઈ હતી. આ પહેલાંની ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો એ રાહુલ ગાંધીને આભારી હતો. આમ છતાં રાહુલ ગાંધી કે કોંગ્રેસે એક પણ સભા કરવાનું મુનાસિબ માન્યું ન હતું. હવે ગુજરાત કોંગ્રેસ કેમ લાલજાજમ પાથરે છે એ સૌથી મોટો સવાલ છે. 

મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ પરથી ભારત જોડો યાત્રાના બીજા તબક્કાના પ્રારંભ માટે ગુજરાત કોંગ્રેસે ઉત્સાહ વ્યક્ત કર્યો છે. પાર્ટીના રાજ્ય એકમે આ સંદર્ભે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાજ્યમાંથી યાત્રા કાઢવા માટે આમંત્રણ આપ્યું છે. ગુજરાતના મહત્વ પર ભાર મૂકતા ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે અમે રાહુલ ગાંધીને મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ ગુજરાતથી ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની શરૂઆત કરવા આમંત્રણ આપ્યું છે. ગુજરાતથી યાત્રા શરૂ કરવાનું પોતાનું મહત્વ છે. ચાવડાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એવી અટકળો ચાલી રહી છે કે રાહુલ ગાંધી ગુજરાતમાંથી પોતાની યાત્રા શરૂ કરી શકે છે. આ યાત્રા ગાંધી જયંતિના દિવસે શરૂ થાય તેવી શક્યતા છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રાની બીજા ચરણ માટે આમંત્રણ આપ્યું છે. રાહુલ ગાંધીને મોકલવામાં આવેલા આમંત્રણમાં રાજ્ય એકમે ગુજરાતમાંથી યાત્રા શરૂ કરવા વિનંતી કરી છે. એકમે આ માટે જરૂરી કારણોની ગણતરી કરી છે પણ હવે સવાલો ઉઠ્યા છે કે ગુજરાતની ચૂંટણી સમયે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાથી ગુજરાતને બાકાત રાખ્યું હતું. વિધાનસભાની ચૂંટણી સમયે રાહુલ ગાંધીની સૌથી વધારે જરૂર ગુજરાતમાં હતી એ સમયે રાહુલ ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હતા. યાત્રા મહારાષ્ટ્રમાંથી પસાર થઈ પણ પડોશી રાજ્ય ગુજરાતને બાકાત રખાતાં ગુજરાતમાં કોંગ્રેસ 17 સીટો પર સમેટાઈ ગઈ હતી. આ પહેલાંની ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો એ રાહુલ ગાંધીને આભારી હતો. આમ છતાં રાહુલ ગાંધી કે કોંગ્રેસે એક પણ સભા કરવાનું મુનાસિબ માન્યું ન હતું. હવે ગુજરાત કોંગ્રેસ કેમ લાલજાજમ પાથરે છે એ સૌથી મોટો સવાલ છે. 

મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ પરથી ભારત જોડો યાત્રાના બીજા તબક્કાના પ્રારંભ માટે ગુજરાત કોંગ્રેસે ઉત્સાહ વ્યક્ત કર્યો છે. પાર્ટીના રાજ્ય એકમે આ સંદર્ભે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાજ્યમાંથી યાત્રા કાઢવા માટે આમંત્રણ આપ્યું છે. ગુજરાતના મહત્વ પર ભાર મૂકતા ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે અમે રાહુલ ગાંધીને મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ ગુજરાતથી ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની શરૂઆત કરવા આમંત્રણ આપ્યું છે. ગુજરાતથી યાત્રા શરૂ કરવાનું પોતાનું મહત્વ છે. ચાવડાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એવી અટકળો ચાલી રહી છે કે રાહુલ ગાંધી ગુજરાતમાંથી પોતાની યાત્રા શરૂ કરી શકે છે. આ યાત્રા ગાંધી જયંતિના દિવસે શરૂ થાય તેવી શક્યતા છે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે