Home Desh મમતા બેનર્જી પીએમ મોદી પર કેમ ભડક્યા !

મમતા બેનર્જી પીએમ મોદી પર કેમ ભડક્યા !

0
472

મમતા બેનર્જી પીએમ મોદી પર ભડક્યા

શુ રેલવે વેચવા  માટે જ છે,સુરક્ષા માટે નહી- મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના સીએમ અને ટીએમસી સુપ્રિમો મમતા બેનર્જી પીએમ મોદીની સરકાર પર જોરદાર ભડક્યા છે, ઓડિસા ટ્રેન અકસ્માતને લઇને તેઓએ શનિવારે કેટલાક સવાલો ઉભા કર્યા હતા, તેને રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે નકારી કાઢ્યો હતો,ત્યારે મમતા બેનર્જીએ કહ્યુ છે શનિવારે મારી સાથે રેલમંત્રી અશ્વિન વૈષ્ણવ અને મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન બન્ને ઉભા હતા,  પણ મે કશુ નહી કર્યું, હુ ધણુ બધુ બોલી શકી હોત,,કારણ કે હુ પોતે રેલમંત્રી રહી ચુકી છું, કોરોમંડળ એક્સપ્રેસ અને બેંગલુરુ – હાવડા એક્સપ્રેસ ટ્રેનમા એન્ટી કોલિશન ડીવાઇસ કેમ લગાવવામાં આવી ન હતી,  શુ રેલવે માત્ર વેચવા માટે છોડી દેવામા આવી છે, તમને એ પણ જણાવી દઇએ કે આ દુર્ઘટનામા પશ્ચિમ બંગાળના યાત્રીઓની સંખ્યા સવિશેષ છે,પરિણામે મમતા બેનર્જી બાલાસોર ગયા હતા, એટલુ જ નહી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બન્ને સાથે મળીને કામ કરે તેવી વાતો કહી  હતી ,, સાથે કેટલાક સવાલો ઉભા કર્યા હતા, જેને પાછળથી રેલવે મંત્રીએ નકારી કાઢતા તેઓ ભડક્યા હતા,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે