આણંદ રાવડાપૂરાથી કરમસદ સુધીના કેનાલ પર બનનાર નવા રોડ પરના દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરાઈ….પ્રાન્ત અધિકારીની હાજરીમા દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરાઇ…સવારથી દબાણ તોડવાની હાથ ધરાયેલી કામગીરીમા અત્યાર સુધીમા ૩૦ થી વધું દબાણો તોડી પડાયા..
આણંદ રાવડાપૂરાથી કરમસદ સુધીના કેનાલ પર બનનાર નવા રોડ પરના દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરાઈ….પ્રાન્ત અધિકારીની હાજરીમા દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરાઇ…સવારથી દબાણ તોડવાની હાથ ધરાયેલી કામગીરીમા અત્યાર સુધીમા ૩૦ થી વધું દબાણો તોડી પડાયા..